Sports

જવાહરલાલ નહેરુ હોકી ટુર્નામેન્ટ-2023 અંતર્ગત સુરત ગ્રામ્ય માટે હોકી સ્પર્ધા યોજાશે

સુરત, 1 સપ્ટેમ્બર(હિ. સ.) : જવાહરલાલ નહેરુ હોકી ટુર્નામેન્ટ-2023 અંતર્ગત સુરત ગ્રામ્ય માટે હોકી સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે શાળાઓએ આચાર્યના સહી-સિક્કા સાથે શાળાના એલિજીબીલિટી ફોર્મ સેંસેરીટી, હાઈસ્કુલ બારડોલી ખાતે તા.7-9-2023ના સવારે 7વાગે સ્પર્ધા સ્થળ પર જમા કરાવાના રહેશે.તા.7/9/2023ના રોજ તા.1/11/2008 સુધી 15 વર્ષ પૂર્ણ થયા હોય તેવા અંડર-15ના ભાઈઓ, તા.1/11/2006 પછી જન્મેલા હોય […]

Education

સુરત : કામરેજ ખાતે આવેલી સિદ્ધાર્થ લૉ કોલેજના વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી ટ્રાફીક એજ્યુકેશન અંગે માહિતગાર કરાયા

સુરત, 15 સપ્ટેમ્બર : સુરત જિલ્લાના કામરેજ તાલુકા ખાતે આવેલી સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓ રોડ સેફ્ટી ટ્રાફીક એજ્યુકેશન અંગે જાગૃત થાય તેમજ રોડ અકસ્માતોમાં ઘટાડો થાય એવા શુભ હેતુથી આરટીઓની સુરત ટીમના બ્રિજેશ વર્માએ ઓડિયો વિઝ્યુઅલ પદ્ધતિથી લાઈવ અકસ્માતના બનાવોની વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં યુવાનોને અકસ્માતથી બચવા તેમજ રોડ પર સ્ટંટ ન કરવાની […]

સુરત : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી

સુરત,12 સપ્ટેમ્બર : દિગ્વિજય દિવસની ઉજવણી નિમિત્તે યુગપુરુષ સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર અને એમની શિકાગોના ધર્મસભા વિષય પર સુમન શાળા ક્રમાંક 17 , ભેસ્તાન ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ન્યાયાલયના અર્ધ કાનૂની સલાહકાર દીપક જાયસવાલ અને નગર પ્રા.શિ. સમિતિના શિક્ષક મકરંદજોશીએ વિવેકાનંદજીની યુગપુરુષની યાત્રા તથા સ્વામી વિવેકાનંદના જીવન કવન વિશે પ્રેરણાત્મક વિગતો […]

Creative

પીએમ મોદીના જન્મદિન નિમિતે ભાજપા દ્વારા 17મી સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયું મનાવવામાં આવશે : પાટીલ

સુરત, 14 સપ્ટેમ્બર : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આગામી તા.17સપ્ટેમ્બર 2023થી 2 ઓક્ટોબર 2023 સુધી સેવાકીય પખવાડિયાનું આયોજન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અલગ-અલગ કાર્યક્રમો પ્રદેશ સ્તરે જીલ્લા/તાલુકા તેમજ મંડલ સ્તરે યોજાશે તે સંદર્ભે આજરોજ સુરત શહેર કાર્યાલય ખાતે માન.પ્રદેશ […]

વિવિધ હોદ્દામાં નો રિપિટેશનનો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયો નિર્ણય : પાટીલ

ગાંધીનગર, 5 સપ્ટેમ્બર : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્દર્શનમાં ફરી એક વખત સંગઠન લક્ષી અને જનતાના હિતને ધ્યાને રાખી મહત્વનો નિર્ણય ગુજરાત ભાજપા દ્વારા કરવામાં આવ્યો છે જે અંગે આજે તેમના નિવાસ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં સી.આર.પાટીલએ જણાવ્યું […]

આ ભારતનો સ્વર્ણકાળ છે, શંખનાદ થઇ ચુક્યો છે : ગોરધનભાઈ ઝડફિયા

સુરત, 24 જૂન : દેશના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે 9 વર્ષ પૂર્ણ કર્યા છે.ત્યારે, તેમના આ સુશાસનની વિવિધ કામગીરીને એકે મહિના સુધી ” વિશેષ જન સંપર્ક અભિયાન ” દ્વારા લોકો સમક્ષ લઈ જવા સમગ્ર દેશભરમાં વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે.જે સંદર્ભે સુરત લોકસભા ક્ષેત્ર અંતર્ગત તા.24મી જૂન-2023ને શનિવારે સાંજે 7 કલાકે […]

Follow Us

Advertisement