ખેડૂતોને થયેલ નુકશાન સંદર્ભે ફેઝ-૨માં 531 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર

ગાંધીનગર, 30 નવેમ્બર : રાજ્યમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાન સંદર્ભે ફેઝ-2માં 531 કરોડનું કૃષિ રાહત પેકેજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.જે અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી ભાજપા સરકારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યમાં થયેલ ભારે વરસાદને પરિણામે […]

Continue Reading

સુરતમાં 3 વર્ષના પુત્રની હત્યા કરી માતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત, 30 નવેમ્બર : રાંદેર ઝોનમાં આવેલા ઉગત રોડ પર મંગળવારે એક અરેરાટી છૂટી જાય તેવી ઘટના ઘટી હતી.જેમાં,પતિથી અલગ રહેતી મહિલાએ તેના પતિના માનસિક ત્રાસને લઈને 3 વર્ષના માસુમ પુત્રનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ લીધો હતો.મૃતક મહિલાએ તેની સ્યુસાઇડ નોટમાં પતિના અફેર અંગે અને તે માનસિક ત્રાસ અપાતો હોવાનો […]

Continue Reading

સુરતમાં આયોજિત રાજ્યકક્ષાની નર્સિંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વ્યારાની ટીમનો વિજય

સુરત, 30 નવેમ્બર : ગુજરાત રાજ્યકક્ષાની 6 દિવસીય ત્રીજી ગુજરાત નર્સીસ ક્રિકેટ પ્રિમીયમ લીગ(સારસંભાળ ક્રિકેટ ટુર્નામેન્ટ) ‘નો ડ્રગ્સ’ અને ‘અંગદાન મહાદાન’ના અભિયાન સાથે સુરતના આંગણે સંપન્ન થઇ હતી. નર્સિંગ ક્રિકેટ ટુર્નામેન્ટને ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી દ્વારા 25મી નવે. ના રોજ નર્સિંગ સ્ટાફ સાથે ક્રિકેટ રમીને નર્સિગ સ્ટાફનો ઉત્સાહ વધાર્યો હતો. સુરતના આંગણે રાજ્યભરની 500થી વધુ નર્સિંગ […]

Continue Reading

સુરત : શહેરના ઉધોગપતિની પુત્રીએ જન્મદિવસની કરી અનોખી ઉજવણી

સુરત,30 નવેમ્બર : સમગ્ર વિશ્વમાં શ્રીમંત લોકો જન્મદિવસની ઉજવણી ક્લબ, પાર્ટી હોલ, રેસ્ટોરન્ટ અથવા રિસોર્ટમાં કરતા હોય છે પરંતુ, સુરત શહેરના એક સફળ ઉધોગપતિએ તેમની 6 વર્ષની પુત્રીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી અનેક ચહેરાઓ પર સ્મિત લહેરાવી સાથે સમાજ સમક્ષ પણ એક ઉત્તમ ઉદાહરણ ઉભું કર્યું. વાત એમ છે કે, શહેરના ભરથાણા વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિ […]

Continue Reading

નવા વર્ષના પ્રારંભે પીએમ મોદી જઈ શકે છે યૂએઇના પ્રવાસે

સુરત, 29 નવેમ્બર : કોરોનાની મહામારીના કારણે વિશ્વના વિવિધ દેશોના વડાઓ એકબીજાના દેશમાં પ્રવાસે જઈ શક્ય ન હતા.જોકે, હવે આ મહામારી નિયંત્રણમાં હોઈને વિવિધ દેશના વડાઓ વચ્ચે મુલાકાતનો દોર શરૂ થઇ ગયો છે.ત્યારે, મીડિયાના એક રિપોર્ટ મુજબ વડાપ્રધાન મોદી નવા વર્ષે એટલે કે વર્ષ 2022ના પ્રારંભે સંયુક્ત આરબ અમીરાત ( યુએઈ )ના પ્રવાસે જઈ શકે […]

Continue Reading

સુરત : ‘ શ્રી યુવા રાણા સમાજ મહિલા ફોરમ ‘ દ્વારા ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો

સુરત, 29 નવેમ્બર (હિ.સ.) શ્રી યુવા રાણા સમાજ મહિલા ફોરમ ‘ના ઉપક્રમે ધારાસભ્ય અરવિંદ રાણાના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સુરત ખાતે રાણા સમાજનાં મધ્યસ્થ કાર્યાલય, સિકોત્રા માતાની વાડી, કોટસફીલ રોડ ખાતે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો.સુરત રાણા સમાજ વિવિધ વિસ્તારમાં પથરાયેલો હોવાથી રાણા સમાજે એક સાથે અલગઅલગ 6 વિસ્તારમાં […]

Continue Reading

સુરત : સિવિલ ડિફેન્સ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ જનજાગૃત્તિ મહારેલી યોજાઈ

સુરત, 29 નવેમ્બર : ‘ આઝાદી કા અમૃત મહોત્સવ ‘ દેશની ચોથી રક્ષાપાંખ સિવિલ ડિફેન્સ, સુરત દ્વારા યુનિવર્સલ ફાઉન્ડેશન, આશિયાના ફાઉન્ડેશન તથા બોરડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ‘બેટી પઢાઓ, બેટી બચાવો’, સ્વચ્છ ભારત મિશન અને સાક્ષરતા અભિયાન જેવા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રૂટમાર્ચ-મહારેલી યોજાઈ હતી. જેમાં ચીફ વોર્ડન કાનજી ભાલાળા અને ડેપ્યુટી ચીફ વોર્ડન્સમાં મહંમદ નવેદ શેખ […]

Continue Reading

સુરત : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી દિવસોમાં જિલ્લામાં વરસાદની સંભાવના

સુરત, 29 નવેમ્બર : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત હેઠળ કાર્યરત જિલ્લા કૃષિ હવામાન એકમ દ્વારા સુરત જિલ્લા માટે મધ્યમ ગાળાની હવામાનની આગાહી આપવામાં આવે છે. ભારત સરકારના મોસમ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સુરત જિલ્લામાં આગામી દિવસોમાં, 30 નવે.થી 3 ડિસેમ્બર દરમિયાન વરસાદ થવાંની સંભાવના છે.1 થી 2 ડિસે.માં […]

Continue Reading

સુરત : અડાજણના ગુરુકૃપા વિદ્યાલયમાં સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત ” સંવિધાન દિવસ” ની ઉજવણી કરાઈ

સુરત, 29 નવેમ્બર : વિશ્વના વિવિધ દેશોના બંધારણ પૈકી આપણા ભારતના બંધારણને શ્રેષ્ઠતમ બંધારણ કહેવામાં આવે છે.વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં બંધારણથી મોટું કોઈ જ નથી.આ શ્રેષ્ઠતમ બંધારણથી દેશના નાગરિકોને માહિતગાર કરવા માટે પ્રતિ વર્ષ 26 નવેમ્બરના દિવસને ” સંવિધાન દિવસ ” તરીકે ઉજવવામાં આવે છે.ભરતીય જનતા પાર્ટી દ્વારા 26મી નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી […]

Continue Reading

સુરતમાં સંયમના માર્ગે આગળ વધી એક સાથે 75 મુમુક્ષુઓએ કરી દીક્ષા ગ્રહણ

સુરત, 29 નવેમ્બર : મોહ માયાથી ભરેલી જિંદગીને છોડીને સાંસારિક જીવનનો ત્યાગ કરી આધ્યાત્મના માર્ગે નીકળવું અતિ કઠિન છે.જૈન ધર્મમાં સંયમના માર્ગે આગળ વધીને સંસારનો મોહ ત્યાગી દીક્ષા ગ્રહણ કરવાનું અનેરું મહત્વ છે.ત્યારે, સમગ્ર દેશમાં સુરત શહેર દીક્ષા ગ્રહણ કરવાના મામલે પણ અગ્રેસર છે. સોમવારે સુરત શહેરના વેસુ સ્થિત નિર્માણ કરવામાં આવેલી આધ્યાત્મ નગરીમાં એક […]

Continue Reading