સુરત શહેર-જિલ્લામાં કોરોનાની સંખ્યામાં ઘટાડો યથાવત : 642 કોરોના પોઝિટિવ, 6ના કરૂણ મોત

સુરત, 30 જાન્યુઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે.ત્યારે, ગુજરાતમાં કોરોના ધીમે ધીમે અંકુશમાં આવી રહ્યો છે.રાજ્યમાં કોરોનાના દર્દીની સંખ્યાની દ્રષ્ટિએ બીજા ક્રમે રહેતા સુરત શહેર-જિલ્લામાં કોરોના હવે નિયંત્રણમાં આવી રહ્યો છે. તંત્રની અપેક્ષા મુજબ ત્રીજી લહેર સુરત શહેરમાં પીક પર આવીને હવે પસાર થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પ્રતિ […]

Continue Reading

સુરતમાં આવતીકાલે ખેડૂત સમાજ કલેક્ટરને આપશે આવેદન

સુરત, 30 જાન્યુઆરી : સંયુક્ત કિસાન મોરચા દ્વારા કેન્દ્ર સરકાર સામે દેશભરના ખેડૂતો ને 31 જાન્યુઆરીના રોજ તાલુકા અને જિલ્લા કલેકટર કચેરી સામે વિરોધ કરવાનું આવાહન કરેલ છે.જે સંદર્ભે ખેડૂત સમાજ ગુજરાત દ્વારા સંયુક્ય કિસાન મોરચાના આવાહનના સંદર્ભમાં આવતી કાલે 31મી જાન્યુઆરીને સોમવારના રોજ સવારે 12:00 કલાકે સુરત કલેકટર ને આવેદનપત્ર આપશે.જેમાં હાજર રહેવા તમામ […]

Continue Reading

સુરત : ચોકબજાર સ્થિત ગાંધી પ્રતિમા પર ગાંધી નિર્વાણ દિને આપ દ્વારા સુતરાંજલી અર્પણ કરાઈ

સુરત, 30 જાન્યુઆરી : 30 મી જાન્યુઆરીએ એટલે કે મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન. તેમના આ નિર્વાણ દિને સુરત શહેરના ચોક બજાર સ્થિત ગાંધી પ્રતિમા પર આમ આદમી પાર્ટી દ્વારા સુતરાંજલી અર્પણ કરી તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યું હતું. દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી છોડાવવા સમગ્ર જીવન જેમણે રાષ્ટ્રને અર્પણ કર્યું.તેવા મહાત્મા ગાંધીજીને 30 જાન્યુઆરી , 1948ના રોજ […]

Continue Reading

સુવર્ણ મહોત્સવ નિમિત્તે ઉકાઇ ડેમના દિર્ધાયુ માટે ‘સૂર્યપૂત્રી તાપી મૈયા’ની પુજા કરવામાં આવી

વ્યારા-તાપી 29 જાન્યુઆરી : તાપી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદી ઉપર ઉકાઈ જળાશય યોજનાની સ્થાપના તા29-01-1972ના રોજ રૂ।.136 કરોડનાં ખર્ચે ડેમના બાંધકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જેનું લોકર્પણ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના હસ્તે ઇ.સ.1972માં કરવામાં આવ્યું હતું. આજરોજ ઉકાઈ ડેમને 50 વર્ષ પુરા થતા સુવર્ણ ઉત્સવ હેઠળ ઉકાઇ સિંચાઇ વિભાગના […]

Continue Reading

સુરત શહેર-જિલ્લામાં કોરોના નિયંત્રણમાં : 879 કોરોના સંક્રમિત, 5ના કરૂણ મોત

સુરત, 29 જાન્યુઆરી : સમગ્ર દેશમાં હાલ કોરોનાની ત્રીજી લહેર વરસાવી રહી છે.ત્યારે, ગુજરાતમાં કોરોના ધીરે ધીરે નિયંત્રણમાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.જોકે, પ્રતિ દિન ગુજરાતમાં આ મહામારીના કારણે થઇ રહેલા મૃત્યુની સંખ્યા ચિંતા ઉપજાવનારી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 11,979 દર્દીઓ કોરોના ગ્રસ્ત થયા છે.જયારે, રાજ્યમાં કુલ 33 દર્દીઓએ કરૂણ મોત થયા […]

Continue Reading

પલસાણાના તાતીથૈયા ગામ પાસે આવેલી ભાસ્કર સિલ્ક મિલમાં કૃષિ વિભાગ અધિકારીઓના દરોડા

સુરત, 29 જાન્યુઆરી : પલસાણા તાલુકાના તાતીથૈયા ગામ ખાતે આવેલી ભાસ્કર સિલ્ક મિલ પ્રા.લિ. પર સુરતના ખેતી વિસ્તરણ અને ગુણવત્તા નિયંત્રણ વિભાગના અધિકારીઓએ દરોડા પાડતાં મિલમાંથી નીમ કોટેડ યુરીયા (એન-46 %)ની ક્રિભકો હજીરા દ્વારા ખેત વપરાશ માટે ઉત્પાદિત 122 થેલીઓ અને જી.એન.એફ.સી.-ભરૂચ દ્વારા ઉત્પાદિત 15 થેલીઓ મળી કુલ રૂ.36,510 ની કિંમતની 137 થેલીઓ ઝડપાઈ છે. […]

Continue Reading

વાગરા તાલુકાની 14 પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાયો

સુરત, 29 જાન્યુઆરી(હિ. સ.) દર વર્ષે તા. 24 જાન્યુ.એ દેશભરમાં ઉજવાતા ‘ રાષ્ટ્રીય બાલિકા દિવસ ‘ અંતર્ગત અદાણી ફાઉન્ડેશન- દહેજ એકમ દ્વારા બાલિકાઓનો ઉત્સાહ વધારવા ઉત્થાન કાર્યક્રમ અંતર્ગત ઉત્થાન સહાયકો દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની 14 શાળાઓમાં બાલિકા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દહેજ કન્યા અને કુમાર, લખીગામ, લુવારા, જાગેશ્વર, અંભેઠા, જોલવા, રહીયાદ, વેગણી, […]

Continue Reading

સુરતથી ચેન્નાઈનું 1610 કિ.મીનું અંતર 221 મિનિટમાં કાપીને ચેન્નાઈના 47 વર્ષીય વ્યક્તિમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ

સુરત, 29 જાન્યુઆરી : સુરતના સાયણમાં વણાટખાતામાં કામ કરતા ઓરિસ્સાવાસી શ્રમિક બ્રેઈનડેડ થતાં તેના પરિવારે સ્વજનના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપી સમાજને નવી દિશા ચીંધી છે. ઓરિસ્સાના ગંજામ જિલ્લાના અલાડી ગામના વતની અને સુરતના સાયણ સ્થિત સાંઈ સિલ્ક નામના વણાટ ખાતામાં કામ કરતા 33 વર્ષીય સુશીલભાઈ રામચંદ્ર સાહુ ગત […]

Continue Reading

સુરત : જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

સુરત, 29 જાન્યુઆરી : સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ઈ.જિલ્લા કલેક્ટર અને સુડાના સી.ઈ.ઓ. વી.એન.શાહના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.જિલ્લા સેવા સદન-2 ના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં ઇ.જિલ્લા કલેકટરએ જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ આવે તે દિશામાં જે-તે વિભાગના અધિકારીઓને કાર્યવાહી કરવા જણાવ્યું હતું ધારાસભ્ય વિવેક પટેલે પ્રવર્તમાન અને ભવિષ્યની વીજ જરૂરિયાતને ધ્યાને […]

Continue Reading

સુરત શહેર -જિલ્લામાં 1094 કોરોના સંક્રમિત : 4107ને અપાયો ડિસ્ચાર્જ

સુરત, 27 જાન્યુઆરી : સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યાની વધ-ઘટ વચ્ચે ગુજરાતમાં ત્રીજી લહેર હવે ધીમી પડી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 12,911 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.જોકે, રાજ્યમાં મૃતકોનો આંકડો હજુ પણ ચિંતા ઉપજાવે તેવો નોંધાઈ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 22 દર્દીઓના કરૂણ મોત થયા છે. સુરત […]

Continue Reading