ભારતની વિવિધ ફિલ્મોના શૂટિંગ યુક્રેનના સુંદર લોકેશન પર કરવામાં આવ્યા છે

સુરત , 28 ફેબ્રુઆરી : હાલ સમગ્ર દુનિયાની નજર રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા ધમાસાણ યુદ્ધ પર મંડાયેલી છે.આ યુદ્ધ ક્યારે બંધ થશે તે હાલના તબક્કે કોઈ કહી શકે તેમ નથી.સમગ્ર વિશ્વ પર હાલના તબક્કે ત્રીજા વિશ્વ યુદ્ધના વાદળો મંડરાઈ રહ્યા છે તેમ કહીએ તો અતિશયોક્તિભરેલું નહીં કહેવાય.આ ભીષણ યુદ્ધમાં હાલ રશિયા દ્વારા યુક્રેન પર ભારે […]

Continue Reading

સુરત : ઓલપાડ તાલુકાના લવાછા ગામે નિ:શુલ્ક આરોગ્ય શિબિર યોજાઈ

સુરત, 28 ફેબ્રઆરી : ગ્રામીણ વિસ્તારના નાગરિકોને સ્થાનિક કક્ષાએ જ વિવિધ રોગોનું નિદાન અને ઉપચાર થઈ શકે તેમજ તેઓ સ્વાસ્થ્ય અંગે સજાગ રહે એ હેતુથી ઓલપાડ તાલુકાના લવાછા ગામે અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા નિ:શુલ્ક સર્વ રોગ નિદાન અને સારવાર શિબિર યોજાઈ હતી, જેમાં 379 દર્દીઓએ આંખ, દાંત, હાડકા, ચામડી, સ્ત્રી રોગ તેમજ જનરલ ફિઝિશિયન જેવા વિવિધ […]

Continue Reading

સુરત : વિવિધ સમાજસેવીઓને સામાજિક સંસ્થાઓ દ્વારા સન્માનિત કરાયા

સુરત, 28 ફેબ્રઆરી : એસોસીએશન ઓફ એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ, ડિસ્ટ્રિક્ટ 168 સુરત અને 249 મુંબઈ નો ભવ્ય ડિસ્ટ્રિક્ટ કન્વેન્શન રંગભવન ઓડિટોરિયમ, જીવનભારતી , નાનપુરા ખાતે યોજાયો હતો.જેમાં ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ અવિનાશ ઓહરી, ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ અનુપ મિત્તલ, ઇન્ટરનેશનલ ડાયરેક્ટર નિતલ શાહ, પાસ્ટ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર ઉષાબેન જાડાવાળા એ સમાજમાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરતા સમાજસેવીઓને એવોર્ડથી સન્માનિત કર્યા […]

Continue Reading

સુરતમાં કોરોના કાબુમાં : શહેર-જિલ્લામાં 11 પોઝિટિવ,12 ડિસ્ચાર્જ

સુરત, 28 ફેબ્રઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર હવે નિયંત્રણમાં આવી હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.ત્યારે, ગુજરાતમાં પણ દિન પ્રતિ દિન કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો થઇ રહ્યો છે.ત્રીજી લહેર વિદાય લઈ રહી હોય તેવા એંધાણો મળી રહ્યા છે.સુરત શહેર-જિલ્લામાં પણ કોરોના હવે પુરેપુરો કાબુમાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. […]

Continue Reading

સુરત : ઘરેથી રિસાઈને નીકળી ગયેલી સગીરાને પરિવાર સાથે મેળાપ કરાવતી 181 અભયમ ટીમ

સુરત, 28 ફેબ્રઆરી : સુરતના ગોડાદરા વિસ્તારમાં ફોઇ સાથે રહેતી સગીરા વહેલી સવારે ઘરેથી નીકળી ગઈ હતી. ચલથાણ વિસ્તારના રસ્તા પર એક રાહદારીની નજર છોકરી પર પડતા મદદરૂપે તેઓએ 181 મહિલા હેલ્પલાઈનમા કોલ કરી જાણ કરી હતી. અભયમ રેસ્કયુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, અને સગીરાનું કાઉન્સેલિંગ કરી મોડી રાત્રે પરિવારને સહીસલામત સોંપી હતી.અભયમ […]

Continue Reading

સુરત શહેર-જિલ્લામાં 9 કોરોના સંક્રમિત : 28ને અપાયો ડિસ્ચાર્જ

સુરત, 27 ફેબ્રુઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર વિદાય લઈ રહી હોય તેવા અણસારો મળી રહ્યા છે. ગુજરાતમાંથી પણ હવે આ મહામારીના વળતા પાણી થયા હોય તેમ દિન પ્રતિ દિન કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો થઇ રહ્યો છે.સમગ્ર રાજ્યમાં એક સમયે કોરોનાના દર્દીઓની સંખ્યાની દ્રષ્ટિએ બીજા ક્રમે રહેતા સુરત શહેર-જિલ્લામાંથી આ મહામારી લગભગ […]

Continue Reading

સુરતના 6 વિદ્યાર્થીઓનું યુક્રેનથી સ્વદેશ સુખદ પુનરાગમન : સર્જાયા લાગણીસભર દ્રશ્યો

સુરત, 27 ફેબ્રઆરી : યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતના અન્ય રાજ્યો સહિત ગુજરાતના વિદ્યાર્થીઓને એર ઇન્ડિયાની ખાસ ફ્લાઈટ દ્વારા હેમખેમ વતન પરત લાવવામાં આવ્યાં હતાં. જે પૈકી સુરતના 6 વિદ્યાર્થીઓ ખાસ વાહન મારફતે આજે સવારે 8 :30 વાગ્યે સુરત સરકીટ હાઉસ ખાતે આવી પહોંચ્યા ત્યારે આ વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા ભાવુક થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા […]

Continue Reading

સુરત : 40 કરોડના ખર્ચે 6 પ્રકલ્પોને જનસમર્પિત કરતા માર્ગ મકાનમંત્રી પૂર્ણેશ મોદી

સુરત, 26 ફેબ્રઆરી : માર્ગ અને મકાનવિભાગ દ્વારા સુરત ખાતે રૂા.18.75 કરોડના ખર્ચે નવનિર્મિત બીજા તબક્કાના સરકીટ હાઉસના લોકાર્પણ સહિત રૂા.40 કરોડના પાંચ જેટલા રોડ-રસ્તાના વિકાસકીય કામોનું માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ/ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ પ્રસંગે રેલ્વે રાજયમંત્રી દર્શના જરદોશ, કૃષિરાજયમંત્રી મુકેશ પટેલ, સાંસદ સી.આર.પાટીલ, સાંસદપ્રભુ વસાવા,ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરના […]

Continue Reading

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 53મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો

સુરત, 26 ફેબ્રઆરી : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 53મો વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્ય મંત્રી ડો. કુબેર ડીંડોરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં 12 વિદ્યાશાખાની 101 જેટલી પદવીઓ અને મેડલ્સ 36,762 યુવા વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત,62 પી.એચ.ડી.તથા 13 એમ.ફિલ ધારકોને પદવીઓ એનાયત […]

Continue Reading

સુરત : સિવિલ ડિફેન્સ અમરોલી,લાલગેટ ડિવિઝન દ્વારા લોકજાગૃત્તિ માટે પાંચ દિવસીય તાલીમ યોજાઈ

સુરત,26 ફેબ્રુઆરી : રશિયા-યુક્રેન યુદ્ધના ભયજનક માહોલની ચારેતરફ ચર્ચા છે, ત્યારે કેન્દ્ર સરકાર સંચાલિત તથા દેશના લશ્કરની ચોથી પાંખ નાગરિક સંરક્ષણ દળ એટલે કે સિવિલ ડિફેન્સના સુરત, અમરોલી તથા લાલગેટ ડિવિઝન દ્વારા મોટા વરાછા સ્થિત SMC કોમ્યુનિટી હોલ ખાતે સુદામા ટ્રસ્ટના સહયોગથી મોટા વરાછા, નાના વરાછાના સ્થાનિક નાગરિકો માટે તા.21થી 25 ફેબ્રુ. દરમિયાન 5 દિવસીય […]

Continue Reading