સુરતમાં 30મીએ ‘નો-ડ્રગ્સ, સેફ, ફિટ & સ્માર્ટ સિટી’ના સંદેશા સાથે યોજાશે નાઈટ મેરેથોન

સુરત,29 એપ્રિલ : ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીનાં ભાગરૂપે ‘નો-ડ્રગ્સ, સેફ, ફિટ & સ્માર્ટ સિટી”નાં સંદેશા સાથે રમત-ગમત અને સાંસ્કૃતિક અને ગૃહ રાજયમંત્રી મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ શહેરનાં યુવાનો ડ્રગ્સનાં દુષણથી દૂર રહે અને તેઓ શારીરીક, માનસિક રીતે સ્વસ્થ અને સક્ષમ બને તેવા હેતુથી સુરત શહેર પોલીસ દ્વારા 30 એપ્રિલના રોજ સાંજે 7 વાગે નાઈટ […]

Continue Reading

સુરતની રબર ગર્લ અન્વી ઝાંઝરૂકીયાની ‘ગુજરાત ગરિમા એવોર્ડ’ માટે પસંદગી

સુરત, 29 એપ્રિલ : ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવવા સર્વોચ્ય નાગરિક પુરસ્કાર “ગુજરાત ગરિમા એવોર્ડ” માટે સુરતની રબર ગર્લ તરીકે પ્રખ્યાત અન્વી વિજયભાઈ ઝાંઝરૂકિયાની પસંદગી કરવામાં આવી છે. તા.1લી મે- ગુજરાત સ્થાપના દિનની પાટણ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ એવોર્ડ અન્વીને એનાયત કરવામાં […]

Continue Reading

હાનિકારક રેડિએશનની અસરથી બચાવતી ‘એન્ટી રેડીએશન ચિપ’નો આવિષ્કાર કરતા અમદાવાદના હેમેન્દ્ર પટેલ

સુરત, 29 એપ્રિલ : આજે મોબાઈલ, ટેબલેટ્સ, લેપટોપ જેવા અત્યાધુનિક સંચારના સાધનોનો ઉપયોગ વધ્યો છે. પરતું આ સાધનોના કિરણોત્સર્ગ અમુક સમયના વપરાશ પછી વધતા હોય છે. જે માનવીના સ્વાસ્થ્ય માટે ખુબ જોખમકારક હોય છે. આ કિરણોત્સર્ગના જોખમને ઘટાડવા અમદાવાદના B.E.E.&C. ડિગ્રી ધરાવતા હેમેન્દ્ર પટેલે ‘એન્ટી રેડિએશન ચિપ’નો આવિષ્કાર કર્યો છે. જે ઉપરોક્ત ઉપકરણો પર લગાવવાથી […]

Continue Reading

સુરત : કાષ્ઠ પર અગ્નિથી અદ્દભુત ચિત્રકારી કરતા રવિ રાદડિયા

સુરત, 29 એપ્રિલ : નાનપણથી જ જીવનમાં કંઇક વિશેષ કરવાની તમન્ના ધરાવતા શિક્ષક એવા રવિ રાદડિયાએ વેસ્ટ લાકડાની પ્લાયને બાળી પાયરોગ્રાફી આર્ટ કળા શીખીને અનેક ચિત્રો બનાવીને આત્મનિર્ભર બન્યા છે. આજ રોજ સરસાણા ખાતે આયોજીત ત્રિ-દિવસીય પાટીદાર ગ્લોબલ સમીટમાં પાયરોગ્રાફી આર્ટ કલાથી બનેલા ચિત્રોનું પ્રદર્શન સહ વેચાણ માટે આવેલા શહેરના રવિ રાદડિયાએ કલા વિશે વિગતો […]

Continue Reading

રાજ્ય સરકારના ‘વાયબ્રન્ટ ગુજરાત’માંથી પ્રેરણા લઈ દર બે વર્ષે યોજાય છે GPBS

સુરત, 29 એપ્રિલ : સરદારધામ દ્વારા મિશન 2026 અંતર્ગત રાજ્ય સરકારના વાયબ્રન્ટ ગુજરાત સમકક્ષ દર બે વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવામાં આવે છે. વર્ષ 2018માં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તેમજ ૨૦૨૦માં હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવામાં આવી હતી. જેની ભવ્ય સફળતા બાદ સુરતના સારસાણા ખાતે પણ સમિટ યોજાઈ છે. […]

Continue Reading

સુરતના સરસાણા ખાતે ત્રિદિવસીય ‘ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022 ‘નો ભવ્ય પ્રારંભ

સુરત, 29 એપ્રિલ : સુરતના સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે તા.29 એપ્રિલથી 1 મે દરમિયાન સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય SRK ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમિટ અને એક્ઝિબિશનનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાનએ વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતાં પાટીદાર ઉદ્યોગકારોને ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણ કરીને ગ્રામ્ય અર્થકારણને ધબકતું રાખવાનું […]

Continue Reading

આઇસીઆઇસીઆઈ બેંકએ MSMEs માટે ભારતની સૌપ્રથમ સંપૂર્ણ, તમામ માટે ઉપયોગી ડિજિટલ ઇકોસિસ્ટમ પ્રસ્તુત કરી

મુંબઈ, 28 એપ્રિલ : આઇસીઆઇસીઆઈ બેંકએ આજે જાહેરાત કરી હતી કે, બેંકે દેશમાં તમામ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો (MSMEs) માટે ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમ પ્રસ્તુત કરી છે, જેનો લાભ અન્ય બેંકોના ગ્રાહકો પણ લઈ શકે છે. આ ઇકોસિસ્ટમના ત્રણ આધારસ્તંભ છેઃ 1) હાલના ગ્રાહકો માટે સંવર્ધિત બેંકિંગ સેવાઓ, 2) અન્ય બેંકના ગ્રાહકો હોય […]

Continue Reading

નવી દિલ્હી ખાતે નવી એમએસએમઇ ઉદ્યોગનીતિ મુદ્દેમળેલી બેઠકમાં સુરત ચેમ્બરે કરી વિવિધ રજૂઆતો

સુરત, 28 એપ્રિલ : ભારત સરકારના એમએસએમઇ મંત્રાલય દ્વારા તા.27 એપ્રિલ, 2022ના રોજ નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી નવી એમએસએમઇ ઉદ્યોગનીતિ મુદ્દે ચર્ચા – વિચારણા કરવા માટે દેશના મોટા ભાગના ઔદ્યોગિક એસોસીએશનો સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના કેબીનેટ મંત્રી નારાયણ રાણેની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. જેમાં […]

Continue Reading

ગાંધીનગર : કાર્યપદ્ધતિના અભ્યાસ માટે કેરાલાના ચીફ સેક્રેટરીએ લીધી સી.એમ-ડેશબોર્ડની મુલાકાત

ગાંધીનગર, 28 એપ્રિલ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શનમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન ગાંધીનગર ખાતે કાર્યરત CM થી CITIZEN ને જોડતા સી.એમ-ડેશબોર્ડની સમગ્ર કાર્યપ્રણાલિના અભ્યાસ અને તલસ્પર્શી નિરીક્ષણથી જાતમાહિતી માટે કેરાલા સરકારના મુખ્ય સચિવ વી.પી.જોય એ આ ડેશબોર્ડની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રી નિવાસસ્થાને તેઓ અઢી-ત્રણ કલાક સુધી રોકાણ કરીને સી.એમ-ડેશબોર્ડની સંપૂર્ણ વિગતોથી વાકેફ થયા હતા. મુખ્યમંત્રીના મુખ્ય […]

Continue Reading

સુરત : ચેમ્બર દ્વારા ‘શહેરી હવાની ગુણવત્તા વ્યવસ્થાપનમાં સ્વદેશી અને નવીન તકનીકોની ભૂમિકા’ વિશે મહત્વનું સેશન યોજાશે

સુરત, 28 એપ્રિલ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. 29 એપ્રિલ, 2022ના રોજ સાંજે 5 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘રોલ ઓફ ઇન્ડીજિનીયસ એન્ડ ઇનોવેટીવ ટેકનોલોજીસ ઇન અર્બન એર કવોલિટી મેનેજમેન્ટ’ વિષય ઉપર મહત્વના સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત વકતા તરીકે આઇઆઇટી દિલ્હીના પ્રોફેસર મુકેશ ખરે, સિનિયર […]

Continue Reading