સુરતના અઠવા કૃષિ ફાર્મ ખાતે પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો કાર્યક્રમ યોજાયો

સુરત, 31 મે : સરકારના ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત સુરતના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને સુરત આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટી, સુરતના અઠવા ફાર્મ કેમ્પસ સ્થિત અસ્પી શકીલમ બાયોટેકનોલોજી કોલેજના સભાખંડ ખાતે પી.એમ. કિસાન સન્માન નિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત 261 જેટલા ખેડૂત ભાઈ-બહેનોને સુરત જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ સ્વઅનુભવ જણાવી […]

Continue Reading

સુરત : સંયુક્ત ખેતી નિયામકની આંતર જિલ્લા સ્ક્વોડની ટીમ દ્વારા ખાતર, દવા, બિયારણના વિક્રેતાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ

સુરત, 31 મે : ચોમાસાની ઋતુ પહેલાં ખેડૂતોને યોગ્ય અને ગુણવત્તાયુક્ત દવા-બિયારણ અને ખાતર મળી રહે, ઉપરાંત ખેડૂતોને તેના ઉપયોગથી પાકને નુકસાન ના થાય એ માટે સંયુક્ત ખેતી નિયામક(વિસ્તરણ) સુરત દ્વારા આંતર જિલ્લા સ્ક્વોડની રચના કરી સુરત અને તાપી જિલ્લામાં કુલ વિક્રેતાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ કરી 22 વિક્રેતાઓને શો કોઝ નોટિસો પાઠવવામાં આવી હતી. સુરત […]

Continue Reading

સુરત : વેડ રોડ ખાતે વિશ્વ ટોબેકો નિષેધ દિવસ નિમિત્તે બીડી, સિગારેટ, ગુટખાના જથ્થાને અગ્નિદાહ આપી યુવાધનને જાગૃત્ત કરાયા

સુરત, 31 મે : 31મી મે-વિશ્વ ટોબેકો નિષેધ દિવસે વેડરોડ સ્વામિનારાયણ ગુરૂકુલમાં “હાય રે તમાકુ ! મેં તને રાખી, તે મને ન રાખ્યો!?’ વિષય પર યુવા પેઢીને તમાકુના દુષ્પરિણામોની સમજ આપતો જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. આસી.પોલીસ કમિશનરશ્રી આર.આર.આહીરની તેમજ સંતોની ઉપસ્થિતિમાં બીડી, સિગારેટ, તમાકુ, ગુટખા, માવા વગેરેના સેવનથી માણસને અગ્નિદાહ દેવો પડે તે પહેલા શ્રી […]

Continue Reading

સુરત : અડાજણ ખાતે ‘ સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન ‘ને ખૂલ્લું મૂકતા નાણામંત્રી દેસાઈ

સુરત, 31 મે : કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાંથી કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથના ઉત્થાન માટે 31 મે -2022થી 6 જૂન-2022દરમિયાન અડાજણના હનીપાર્ક ગ્રાઉન્ડ ખાતે આયોજિત જિલ્લા કક્ષાનો ‘સખી મેળો’ તેમજ ‘વંદે ગુજરાત પ્રદર્શન’નું નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈએ […]

Continue Reading

સુરત જિલ્લા કક્ષાનું ‘ગરીબ કલ્યાણ સંમેલન’ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયું

સુરત, 31 મે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 8 વર્ષની પૂર્ણતાના અવસરે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજયમંત્રી દર્શના જરદોશના અધ્યક્ષસ્થાને અને રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં સુરત જિલ્લાકક્ષાના ‘ગરીબ કલ્યાણ સંમેલન’નો કાર્યક્રમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો હતો. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી […]

Continue Reading

જરી ઉદ્યોગકારોએ જીઆઇ ટેગનો ઉપયોગ કરી માર્કેટીંગ કરવાનું તથા યુવા પેઢીને જરીની પ્રોડકટ બનાવવાનું શીખવવું પડશે : જરદોશ

સુરત : ભારત સરકારના કાપડ મંત્રાલયની ટેકસટાઇલ કમિટી, હેન્ડીક્રાફટ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધી સુરત જરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના સંયુકત ઉપક્રમે સોમવાર, 30 મે, 2022ના રોજ સવારે 10:30 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘આઇપીઆર પ્રોટેકશન ઓફ યુનિક ટેકસટાઇલ્સ એન્ડ હેન્ડીક્રાફટેડ પ્રોડકટ્‌સ થ્રુ જીઆઇ એન્ડ પોસ્ટ જીઆઇ ઇનીશીએટીવ્સ’ વિષય ઉપર […]

Continue Reading

પ્રાદેશિક મેળાથી અંતરિયાળ વિસ્તારના હસ્ત કલાકારોને પોતાની વસ્તુઓના વેચાણ માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ મળ્યું છે: જરદોશ

સુરત : ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગ્રામ્ય વિસ્તારની સ્વ-સહાય જુથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ માટેના જિલ્લા કક્ષાનો ‘ગાંધી શિલ્પ બજાર-2022’ને કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોશે ખુલ્લો મુકયો હતો. સુરતના આંગણે અડાજણ સ્થિત SMC પાર્ટી પ્લોટ, (જ્યોતિન્દ્ર દવે ગાર્ડનની બાજુમાં), ખાતે 29 મે થી 7 જુન દરમિયાન સવારે […]

Continue Reading

સુરત : TUFSના દાવાઓના ઝડપી નિકાલ માટેના બે દિવસીય કેમ્પને ખૂલ્લો મૂકતા કેન્દ્રીય ટેક્ષટાઈલ રાજ્યમંત્રી

સુરત : કેન્દ્ર સરકારના કાપડ મંત્રાલયની ટેક્ષટાઈલ કમિશનર કચેરી દ્વારા TUFS (ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ) ના દાવાઓના ઝડપી નિકાલ માટે મંત્રા સુરતના MANTRA (મેનમેઇડ ટેક્ષટાઈલ રિસર્ચ એસોસિએશન)ના કોન્ફરન્સ હોલ ખાતે 30 અને 31 મે દરમિયાન આયોજિત બેદિવસીય કેમ્પને કેન્દ્રીય ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે અંદાજિત 100 જેટલા કેસોના […]

Continue Reading

31 મી મે ના રોજ વડાપ્રધાન રાષ્ટ્રવ્યાપી વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ હેઠળ સુરતના લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ કરશે

સુરત, 30 મે : ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે આવતીકાલ 31 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલપ્રદેશના શિમલા ખાતેથી કેન્દ્ર સરકારની 13 જેટલી જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે. જે અંતર્ગત કેન્દ્રીય ટેક્ષટાઈલ રાજયમંત્રી દર્શના જરદોશના અધ્યક્ષસ્થાને અને રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં સુરત જિલ્લાકક્ષાનો કાર્યક્રમ સવારે 10 વાગે પંડિત દીનદયાળ ઉપાધ્યાય […]

Continue Reading

આવતીકાલે સુરતના અડાજણ ખાતે નાણામંત્રી દેસાઈ ‘ સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન ‘નું ઉદ્દઘાટન કરશે

સુરત, 30 મે : કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાંથી કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથના ઉત્થાન માટે 31મી મે 2022થી 6 જૂન 2022 દરમિયાન અડાજણના હનીપાર્ક ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો “સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન” યોજાશે. નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી […]

Continue Reading