સુરત : શ્રી મોઢ ચાતુર્વેદી ( ખી.સ.) બ્રાહ્મણ જ્ઞાતિ મંડળનો સ્નેહમિલન-ઇનામ વિતરણ સમારોહ યોજાયો

સુરત,19 જૂન : વર્તમાન સમયમાં દરેક જ્ઞાતિ પોતાના સમાજને સંગઠિત બનાવવાનો પ્રયાસ કરતી હોય છે.ત્યારે,સુરત શહેરમાં રાજ્યના વિવિધ ક્ષેત્રમાંથી અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી આવીને વસેલા શ્રી મોઢ ચાતુર્વેદી ( ખી.સ.) બ્રાહ્મણ જ્ઞાતિના જ્ઞાતિજનોનું પણ એક સુંદર સંગઠન છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. પ્રતિ વર્ષ સમાજના જ્ઞાતિ મંડળ દ્વારા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ […]

Continue Reading

સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લોસ એન્જલસ ખાતે બીટુસી ટેબલ ટોપ બાયર – સેલર મીટ યોજાઇ

સુરત, 20 જૂન : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રવિવાર, 19 જૂન 2022ના રોજ યુએસએના લોસ એન્જલસ ખાતે બીટુસી ટેબલ ટોપ બાયર – સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટના ઉદઘાટન સમારોહ પ્રસંગે સ્થાનિક ઉદ્યોગકારો મેહુલ આહીર, નરેશ સોલંકી, રજની કાકડીયા, નટવર ઠક્કર, સુહાની પટેલ અને શીતલદેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત […]

Continue Reading

આઠમા વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ સુરતની સગર્ભા બહેનોએ ‘લાફ્ટર યોગ’ દ્વારા યોગ દિવસની કરી અનોખી ઉજવણી

સુરત, 20 જૂન : કહેવાય છે કે ‘લાફ્ટર ઈઝ બેસ્ટ મેડિસીન’- હાસ્ય એ માનવી માટે શ્રેષ્ઠ દવા છે. આજની ભાગદોડભરી જિંદગીમાં માણસ માટે હસવું ખૂબ અઘરું બની ગયું છે. હાસ્ય કેટલાય પ્રકારના શારીરિક-માનસિક રોગથી મુક્તિ અપાવે છે. હાસ્યથી આપણું હ્યદય, મન તેમજ લોહી સ્વસ્થ અને શુદ્ધ રહે છે. આજે ”21 જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ સમગ્ર વિશ્વમાં […]

Continue Reading

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અમદાવાદ, 20 જૂન : ભારતીય ગ્રાહકો વચ્ચે વાઘ બકરી ટી સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ બની છે. દેશમાં પ્રીમિયમ ચા માટે પ્રખ્યાત વાઘ બકરી ટી ગ્રૂપને ટીઆરએ રિસર્ચ દ્વારા તેના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2022માં ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ જાહેર કરવામાં આવી છે.ટીઆરએ રિસર્ચના તાજેતરના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2022 માટે દેશભરમાં 16 શહેરોમાં સિન્ડિકેટેડ કન્ઝ્યુમર-ઇન્ફ્લ્યુઅન્સર મારફતે […]

Continue Reading

સુરત : અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

સુરત, 20 જૂન : બોલીવુડ દિવા અને યોગ પ્રેક્ટિશનર મલાઇકા અરોરાએ સુરતમાં ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત લાઇફસ્ટાઇલ ક્લબ અવધ યુટોપિયાના મેમ્બર્સ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ ઉજવણી કરતાં તેમને વિવિધ પ્રકારના યોગ શીખવ્યાં હતાં.આ પ્રસંગે બોલીવુડ અભિનેત્રી અને યોગ પ્રેક્ટિશનર મલાઇકા અરોરાએ જણાવ્યું હતું કે, અવધ ગ્રૂપ એક વિશ્વસનીય બ્રાન્ડ તરીકેની ઓળખ ધરાવે છે. પરિવારના તમામ […]

Continue Reading

સુશાસન દિવસ નિમિત્તે સુરત શહેર ભાજપ મેડિકલ સેલ દ્વારા પ્રત્યેક આંગણવાડીમાં ચેકઅપ કેમ્પ યોજાયા

સુરત : આજ રોજ સુપોષણ અભિયાન હેઠળ સુશાસન દિવસ નિમિત્તે સુરત શહેર ભાજપ મેડિકલ સેલ દ્વારા સુરત શહેરની પ્રત્યેક આંગણ વાડીમાં કુપોષિત બાળકો માટે ચેક અપ તથા પ્રોટીન વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સેવાનો અભિગમ રાખી સ્વસ્થ ભારત સશક્ત ભારત ના સૂત્રને સાર્થક કરતા આ […]

Continue Reading

વેસુ ખાતે આયોજિત ત્રિદિવસીય ‘મેગા જોબ ફેર’માં ઉપસ્થિત રહેતા શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી

સુરત : સુરતના વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે અને મદદનીશ નિયામક(રોજગાર) કચેરી-સુરત અને ભગવાન મહાવીર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 16 થી 18 જૂન દરમિયાન આયોજિત ત્રિદિવસીય ‘ મેગા જોબ ફેર-2022 ’માં આજ રોજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે જોબ ફેરમાં વર્ચ્યુઅલી જોડાઈને વિદ્યાર્થીઓને […]

Continue Reading

સુરત : ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ‘સ્કિલ ડેવલપમેન્ટ મિટીંગ’નું આયોજન કરવામાં આવ્યું

સુરત, 17 જૂન : એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ – એસબીસી દ્વારાએસપીબી હોલ,સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ઈફેકટીવ બિઝનેસ પ્રેઝન્ટેશન વિષય ઉપર ‘સ્કિલ ડેવલપમેન્ટ મિટીંગ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસબીસીના 59 સભ્યોએ હાજરી આપી હતી.એસબીસીના ચેરમેન તપન જરીવાલાની અધ્યક્ષતામાં આ બેઠક સફળતાપૂર્વક મળી હતી.આજની મિટીંગના મુખ્ય વક્તા તરીકે એસબીસી કમિટીના જ કો–ચેરમેન ચિરાગ દેસાઈએ કમિટીના સભ્ય મિત્રોને […]

Continue Reading

ઇડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછના મામલે સુરત શહેર કોંગ્રેસ દ્વારા ધરણા-વિરોધ પ્રદર્શન

સુરત, 17 જૂન : કેન્દ્ર સરકારના ED વિભાગ દ્વારા કેન્દ્ર ની ભાજપ સરકારનાં ઇશારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં કનડગત કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન-ધરણા કરવામાં આવી રહ્યા છે.આ મુદ્દે શુક્રવારે સાંજે સુરતની સિવિલ હોસ્પિટલની સામે, ઇન્કમટેક્સ કચેરી પાસે,મજુરા ગેટ ખાતે શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા તથા […]

Continue Reading

સુરત : પતિના અવસાન બાદ પેન્શન થકી આર્થિક આધાર મેળવતા તારાપુર ગામના ઉજ્જ્વલાબેન

સુરત,17 જૂન : કોઈ પણ દેશના વિકાસનો સૂર્યોદય પ્રજાની સુખાકારી અને સમૃદ્ધિથી થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર મહિલાઓનું ઉત્થાન હોય કે વૃદ્ધોની સારસંભાળ હોય અથવા બાળકોના સર્વાંગી વિકાસની વાત હોય, સરકાર આબાલવૃદ્ધ સૌને લક્ષમાં રાખીને સૌને આત્મનિર્ભર બનાવી રહી છે.શહેર હોય કે ગામ, દરેક જરૂરિયાતમંદ વંચિત પરિવારને LPG સિલીન્ડરનો લાભ મળે અને ચુલાના ધૂમાડાથી […]

Continue Reading