સુરત : શહેર મનપા દ્વારા મહાત્મા ગાંધી નિર્વાણદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
સુરત, 30 જાન્યુઆરી : સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધી નિર્વાણદિન નિમિત્તે તા.30/01/2023ને સોમવારના રોજ સવારે 8:30 કલાકે ગાંધીબાગ, ચોકબજાર, સુરત ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ તથા ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર હેમાલી બોઘાવાલા, ડે.મેયર દિનેશ જોધાણી, સ્થાયી સમિતિ અઘ્યક્ષ પરેશ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, શાસકપક્ષ દંડક વિનોદપટેલ, વિવિધ સમિતિના અધ્યક્ષો, મ્યુનિસિપલ સભ્યો , […]
Continue Reading