સુરત : શહેર મનપા દ્વારા મહાત્મા ગાંધી નિર્વાણદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

સુરત, 30 જાન્યુઆરી : સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધી નિર્વાણદિન નિમિત્તે તા.30/01/2023ને સોમવારના રોજ સવારે 8:30 કલાકે ગાંધીબાગ, ચોકબજાર, સુરત ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ તથા ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર હેમાલી બોઘાવાલા, ડે.મેયર દિનેશ જોધાણી, સ્થાયી સમિતિ અઘ્યક્ષ પરેશ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, શાસકપક્ષ દંડક વિનોદપટેલ, વિવિધ સમિતિના અધ્યક્ષો, મ્યુનિસિપલ સભ્યો , […]

Continue Reading

સુરત : સિટીઝન પર્સેપ્સન સર્વેમાં 3 લાખ શહેરીજનો દ્વારા ભાગ લેવામાં આવ્યો

સુરત, 30 જાન્યુઆરી : મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા તા.6 જુન, 2022નાં રોજ ‘ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેકક્ષ (EOLI)’, ‘મ્યુનિસિપલ પરફોર્મન્સ ઈન્ડેક્ષ (MPI)’, ‘કલાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક (CSCAF)’ તેમજ ‘ડેટા મેચ્યોરિટી એસેસમેન્ટ ફ્રેમવર્ક (DMAF)’ જેવાં અલગ અલગ એસેસમેન્ટ ફ્રેમવર્કોને આવરી લેતું કોમોન ‘અર્બન આઉટકમ ફ્રેમવર્ક (UOF)’ લોન્ચ કરવામાં આવેલ.સદર ફ્રેમવર્કમાં કુલ 14 […]

Continue Reading

છેલ્લા 6 વર્ષમા સુરતમાં 34 અને તાપી જિલ્લામાં 9 રિકન્સ્ટ્રકટીવ સર્જરી કરી રક્તપિત્તના દર્દીઓની વિકૃતિ દૂર કરવામાં આવી

સુરત, 30 જાન્યુઆરી : વિશ્વમાં દર વર્ષે તા.30જાન્યુ.ને ‘રક્તપિત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. રક્તપિત રોગને લઈને લોકોમાં જાગૃત્તિ વધે અને તેને રોકવા માટેના સહિયારા પ્રયાસો હાથ ધરી શકાય તે હેતુથી સુરત અને તાપી જિલ્લામાં તા.30 જાન્યુ.-થી 13મી ફેબ્રુ.-2023 દરમિયાન ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન પખવાડિયા’ અંતર્ગત રક્તપિત જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના 12 […]

Continue Reading

સુરત : ચેમ્બર દ્વારા યુએસએ ખાતે એપ્રિલમાં ડલાસ અને મે-2023માં અટલાન્ટા શહેરમાં ‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’યોજાશે

સુરત, 30 જાન્યુઆરી : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત યુએસએ ખાતે આગામી એપ્રિલ અને મે – 2023 દરમ્યાન ‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે.યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકામાં તા. 27, 28 અને 29 એપ્રિલ 2023 દરમિયાન […]

Continue Reading

સુરતવાસીઓને રૂા. 2416 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સુરત, 28 જાન્યુઆરી : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરપાલિકા તથા સુડાના રૂા.2416 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા ગર્વભેર જણાવ્યું કે, ‘રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું ‘ઘરના ઘર’નું શમણું સાકાર કરવામાં કોઈ કસર છોડી નથી. દરેકને માથે છતની નેમને અનુસરીને રાજ્ય સરકારે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 10 લાખથી વધુ આવાસોનું નિર્માણ […]

Continue Reading

સુરત : ખાડી કિનારાની ગંદકીના પ્રશ્ને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ જન આંદોલનમાં જોડાવાની આપી ચીમકી

સુરત, 28 જાન્યુઆરી : સુરતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રીયન બહુમતી ધરાવતા વરાછા વિસ્તારમાં લોકોના પ્રશ્ને હંમેશા તંત્ર સામે દબંગ માનવામાં આવતા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ખાડી વિસ્તારની આસપાસ રહેલી ગંદકીના પ્રશ્ને જન આંદોલનની ચીમકી આપી છે.કાનાણીએ સુરત મનપા કમિશ્નરને પત્ર લખી ખાડી વિસ્તારની આસપાસ આવેલીઅનેક સોસાયટીઓને ગંદકી-દુર્ગંધ અને મરછરના ત્રાસમાંથી મુક્તિ કરવા બાબતે રજૂઆત કરી છે.આ […]

Continue Reading

સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીના હસ્તે દિવાળીના સમયે રૂા.2.75 કરોડના હિરાના પાર્સલોનો લુંટનો સામાન આંગડીયા પેઢી અને વેપારીને પરત કરાયો

સુરત, 28 જાન્યુઆરી : અમરેલી જિલ્લામાંથી તા.19/10/2022ના રોજ રામદેવ ટ્રાવેલ્સમાં અક્ષર આંગડીયા તથા ગુજરાત આંગડીયા પેઢીના કર્મચારીઓ રૂ.2.75 કરોડના હીરા અને રોકડ સાથે પાર્સલ લઈ સુરત શહેર તરફ આવી રહ્યા હતા. ત્યારે રાત્રીના 1:30 વાગે અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકાના કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુંદી ગામ બસ સ્ટેન્ડ પાસે પ્રિ-પ્લાન મુજબ અગાઉથી બસમાં બેસેલા અગીયાર જેટલા […]

Continue Reading

સુરત : ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 74માં પ્રજાસત્તાક દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ

સુરત, 27 જાન્યુઆરી: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, 26મી જાન્યુઆરી, 2023ના રોજ 74માં પ્રજાસત્તાક દિવસના અવસર પર સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ ઉપસ્થિત ઓફિસ બેરર્સ, ભૂતપૂર્વ પ્રમુખો, મેનેજિંગ કમિટીના સભ્યો, લેડીઝ વીંગના સભ્યો, ચેમ્બરના અન્ય સભ્યો તેમજ સ્ટાફ […]

Continue Reading

સુરત : કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાયો

સુરત, 27 જાન્યુઆરી : કતારગામ સુમુલ ડેરી રોડ સ્થિત ગુરૂકુલ કન્યા વિદ્યાપીઠ વી.ટી.ચોક્સી કન્યા વિદ્યાલયમાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશની પ્રેરક ઉપસ્થિતિમાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા, સ્લોગન મેકિંગ સ્પર્ધાના વિજેતાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત ‘પરીક્ષા પે […]

Continue Reading

સુરત શહેર-જિલ્લામાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાયો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા

સુરત, 27 જાન્યુઆરી : કેન્દ્રીય શિક્ષા મંત્રાલય દ્વારા આજ રોજ દેશવ્યાપી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે કામરેજ સ્થિતધી.કે.વી.કો.ઓ.માધ્યમિક શાળા, રામકબીર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષા સંદર્ભે જીવત પ્રસારણમાં સીધો સંવાદ કર્યો […]

Continue Reading