સુરત : જેઈઈ મેઈનના પરિણામમાં પી.પી.સવાણી શાળાએ મેદાન માર્યું

સુરત, 30 એપ્રિલ : જેઈઈ મેઈનનું પરિણામ જાહેર થયું છે . જેમાં, પી.પી.સવાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે અને સુરત શહેર તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે.એપ્રિલ મહિનામાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા દેશની ટોચની એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલ જેઈઈ મેઈન પરીક્ષાનું શનિવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું . આ પરિણામમાં પી.પી.સવાણી સ્કૂલના સુભાષ […]

Continue Reading

સુરત : જૈન સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા સંપ્રતિ ફ્રી મેડિકલ કેમ્પ તથા રક્તદાન મહાયજ્ઞનું કરાયું

સુરત, 30 એપ્રિલ : આજ રોજ રવિવાર તારીખ ૩૦ એપ્રિલ-2023ના રોજ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ – સુરત તથા શ્રી નાકોડા ભૈરવ ફાઉન્ડેશનના સહયોગથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત”ના 100માં એપિસોડ તથા સુરત શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહના 1લી મે-2023ના જન્મદિનના ઉપલક્ષમાં સરિતા સાગર સંકુલ ખાતે સંપ્રતિ ફ્રી મેડિકલ કેમ્પ […]

Continue Reading

સુરત શહેર પોલીસ મુખ્ય મથક સ્થિત તાલીમ કેન્દ્ર ખાતે “મન કી બાત” કાર્યક્રમના 100માં સંસ્કરણનું આયોજન કરાયું

સુરત, 30 એપ્રિલ : “મન કી બાત” કાર્યક્રમનું 100મું સંસ્કરણ રેડીયોના માધ્યમથી સમસ્ત ભારતમાં પ્રસારીત થયેલ છે આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા આજરોજ 30મી એપ્રિલ-2023(રવિવાર)ના રોજ 11કલાકે પોલીસ મુખ્ય મથક,સુરત શહેરના તાલીમ કેન્દ્ર ખાતે આ કાર્યક્રમને નિહાળવાનું આયોજન કરવામાં આવ્યંર હતું..આ કાર્યક્રમમાં કમિશનર અજય તોમર, અધિ.પો.કમિ.પી.એલ.માલ, અધિ.પો.કમિ.કે.એન.ડામોર, અધિ.પો.કમિ. ક્રાઈમ શરદ સિંઘલ તેમજ ના.પો.કમિ સરોજકુમારીનાઓના વગેરે […]

Continue Reading

સુરતની પ્રતિષ્ઠિત ‘લક્ષ્મી ડાયમંડ’ના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્વર્ણિમ મહોત્સવ યોજાયો

સુરત, 30 એપ્રિલ : સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટેનિયમ હોલ ખાતે સુરતના ‘લક્ષ્મી ડાયમંડ’ના 50વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્વર્ણિમ મહોત્સવ યોજાયો હતો. સાથો સાથ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટના ત્રીસ વર્ષ પૂર્ણતાની પણ ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. કેન્દ્રીય પશુપાલન, મત્સ્ય વિભાગના મંત્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ તેમજ રાજ્ય સરકારના […]

Continue Reading

સુરત : ઈચ્છાપોર ખાતે, કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડાપ્રધાન સંવાદિત ‘મન કી બાત’ના 100માં એપિસોડનું પ્રસારણ કરાયું

સુરત, 30 એપ્રિલ :કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં ઈચ્છાપોર સ્થિત જેમ એન્ડ જ્વેલરી હીરા બુર્સ, એચ.કે.હબ, હરેક્રિષ્ણા એક્સપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના ઐતિહાસિક 100માં કાર્યક્રમનું પ્રસારણ કરાયું હતુ. જ્યાં માઈલસ્ટોન સમા 100માં ‘મન કી બાત’ સંવાદથી સુરતના ચાર પદ્મશ્રીઓ, દિવ્યાંગ બાળકો અને ડાયમંડ ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓ અભિભૂત […]

Continue Reading

પીએમ નરેન્દ્ર મોદીના ” મન કી બાત ” કાર્યક્રમના 100માં એપીસોડનું સુરત મહાનગરમાં વિવિધ જગ્યાએ જીવંત પ્રસારણ

સુરત, 30 એપ્રિલ :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ” મન કી બાત ” કાર્યક્રમના 100માં એપીસોડનું રવિવારે સુરત મહાનગરમાં વિવિધ જગ્યાએ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત મહાનગરમાં આવેલા 2794 બુથો પૈકી 789 સ્થળો પર ” મન કી બાત ” કાર્યક્રમનું વિશીષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, કેન્દ્રીય […]

Continue Reading

માનહાનિ કેસમાં સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવતા બે વર્ષની સજા યથાવત : હાઇકોર્ટમાં કરશે અપીલ

સુરત, 20 એપ્રિલ : દેશ અને દુનિયામાં ચર્ચાના એરણે ચડેલા રાહુલ ગાંધી માનહાની કેસમાં ગુરુવારે સુરત સેશન્સ કોર્ટમાં ચુકાદો હોઈને સૌની તેના પર નજર હતી. એડિશનલ સેશન્સ કોર્ટના જજે રાહુલ ગાંધીની અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે ‘સ્ટે ઓફ કન્વિક્શનની અપીલ ડિસમિસ’.તેનો અર્થ એ થાય છે કે રાહુલ ગાંધીની બે વર્ષની સજા કોર્ટના આ ચુકાદાના […]

Continue Reading

સુરત : એલ.પી.સવાણીના સંચાલક ધર્મેન્દ્ર સવાણીએ એવરેસ્ટ બેઝ કેમ્પ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો

સુરત : ડાયમંડ અને ટેકસટાઇલ સિટી તરીકે વિખ્યાત સુરત શહેરના લોકો હવે એડવેન્ચર માં પણ આગેકૂચ કરી રહ્યા છે. તાજેતરમાં અતિ કઠીન અને પડકારોથી ભરપૂર એવો એવરેસ્ટ બેઝ કેમ્પ એલ.પી.સવાણીના સંચાલક ધર્મેન્દ્ર સવાણી સહિત છ સુરતીઓ જયેશ પટેલ, રાજેશ મોરડિયા, શૈલેષ સવાણી, શ્રેયાંશ શાહ, સ્મિતલ શાહ અને જ્હાનવી ગોહિલએ સફળતા પૂર્વક પૂર્ણ કરી સુરત અને […]

Continue Reading

સુરત રેલવે સ્ટેશન ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમિલ યાત્રિકોનું ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું

સુરત, 18 એપ્રિલ : બારસો વર્ષ પહેલા તમિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના તમિલ ભાઈબહેનોનું પોતાની માતૃભૂમિ સાથે પૂનર્મિલન કરાવવાના હેતુથી યોજાઇ રહેલા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ માટે તામિલનાડુથી નીકળેલી ટ્રેન સાંજે 4:30 વાગે સુરત રેલવે સ્ટેશન પર આવી પહોંચતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. સુરત રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત નાગરિકોએ તમિલ અને મૂળ સૌરાષ્ટ્રના […]

Continue Reading

સુરત શહેર પોલીસની આગવી પહેલ : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ યોજાયો

સુરત,18 એપ્રિલ : સુરત શહેર વિસ્તારમાં રહેતા થેલેસેમિયા પીડિત બાળકોને વર્ષ દરમિયાન રક્ત પુરું પાડવાની વ્યવસ્થા કરવાના હેતુથી સુરત શહેર પોલીસ અને પાંડેસરા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આયોજીત ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઈ રકતદાન કર્યું હતું. જયારે પોલીસ કમિશનર અજય તોમરે પણ રકતદાન કર્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન […]

Continue Reading