ઓરો યુનિવર્સિટી દ્વારા એજ્યુકેશન ફોર લાઇફ એન્ડ ગ્લોબલ સિટીઝનશિપ પર આયોજિત C20 કોન્ક્લેવનું સમાપન

સુરત, 31 મે : વૈશ્વિક નાગરિકતા માટેના શિક્ષણ પર અર્થપૂર્ણ ચર્ચા થાય તે માટે સુરતની ઓરો યુનિવર્સિટી દ્વારા C20 અંતર્ગત એજ્યુકેશન ફોર લાઈફ એન્ડ ગ્લોબલ સિટીઝનશિપ પર કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટકાઉ વિકાસના લક્ષ્યો હાંસલ કરવામાં શિક્ષણની મહત્વની ભૂમિકા વિશે ચર્ચા કરવા માટે પ્રતિષ્ઠિત વક્તાઓ અને નિષ્ણાતોને એક મંચ પર આવ્યા હતા. તમામ […]

Continue Reading

અમદાવાદ ખાતે આયોજિત ધી રાઈટ સર્કલ કાર્યક્રમમાં સૈન્ય વાર્તાઓના લેખક રચના બિષ્ટ રાવતની સ્ટોરીઓ પર ચર્ચા કરાઇ

અમદાવાદ, 31 મે: કર્મ ફાઉન્ડેશન અને હાઉસ ઓફ એમજીના સહયોગથી પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે ધ રાઈટ સર્કલ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૈન્ય વાર્તાઓના જાણીતા લેખિકા રચના બિષ્ટ રાવત ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન અમદાવાદની અહેસાસ સંસ્થાના પ્રિયાંશી પટેલ અને શનીલ પારેખનો પણ સહયોગ રહ્યો હતો.સાંજના સત્રમાં ખેતાન ફાઉન્ડેશન અને એહસાસ વુમન […]

Continue Reading

સુરતની ભરત કેન્સર હોસ્પિટલમાં છેલ્લા 9 વર્ષમાં કેન્સરનો ભોગ બનેલા 90 હજાર દર્દીઓએ આયુષ્માન કાર્ડ થકી સારવાર મેળવી

સુરત, 30 મે : વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તમાકુના ઉપયોગથી આરોગ્ય સામે ઉભા થતા જોખમો સામે લોકજાગૃત્તિ કેળવવા અને ધૂમ્રપાન સહિત તમાકુ પેદાશોના સેવનને ઘટાડવા માટે દર વર્ષે 31 મેના દિવસને ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં વિવિધ જાગૃત્તિ કાર્યક્રમોથી લોકોને તમાકુની શરીર પર થતી હાનિકારક અસરોથી અવગત કરાવવા સાથે તમાકુમુક્તિ, વ્યસનમુક્તિ […]

Continue Reading

Four Pillars Media હવે ગ્રાહકોને પરંપરાગત માર્કેટિંગ ટૂલ સાથે ડિજિટલ સર્વિસ પણ એક છત નીચે આપશે

સુરત, મે 30: .આજના ખૂબજ સ્પર્ધાત્મક વિશ્વમાં દરેક કંપની, કોર્પોરેટ્સ અને બ્રાન્ડ્સને તેમના ક્લાયન્ટ્સ સુધી પહોંચવા માટે પરંપરાગત માધ્યમોની સાથે-સાથે ડિજિટલ માર્કેટિંગની મહત્વતામાં નોંધપાત્ર વધારો થયો છે. આ ક્ષેત્રે બિઝનેસની અપાર તકોને સાંપડવાના ઉદ્દેશ્ય સાથે શહેરની અગ્રણી Four Pillars Media એજન્સીએ તેના ફૂડ, લાઇફસ્ટાઇલ, જ્વેલરી, રોક્સ, ઇવેન્ટ્સ, એજ્યુકેશન, ફાઇનાન્સ વગેરે ક્ષેત્રના ક્લાયન્ટ્સને એક જ છત […]

Continue Reading

સુરતમાં 13 વર્ષના રાજવીર પટેલે જન્મ દિવસ પર કેક કટિંગ સેલિબ્રેશનના બદલે ભિક્ષુકોને ભોજન કરાવ્યું

સુરત, 29 મે : આજની પેઢી માટે જન્મ દિવસ ઉજવણી એટલે કેક કટિંગ, ડીજે અને ડાન્સ પાર્ટી હોય છે. ત્યારે સુરતમાં વસતા ઉત્તર ગુજરાત અગ્રણીના 13 વર્ષીય સુપુત્રએ પોતાના જન્મ દિવસની ઉજવણી ભભકાદાર રીતે કરવાને બદલે સમાજસેવા થકી કરી સમાજને અને ખાસ કરીને આજની નવી પેઢીને નવી રાહ ચીંધી છે. ન્યૂ સિટીલાઈટ વિસ્તારમાં રહેતા અને […]

Continue Reading

સુરતમાં રક્ષક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ” ઘી કેરલા સ્ટોરી ” ફિલ્મનો શો યોજાયો

સુરત, 28 મે : સમગ્ર દેશમાં લવ જેહાદની પ્રવૃત્તિ દ્વારા હિન્દૂ સમાજની દીકરીઓને ફોસલાવી વિધર્મીઓ દ્વારા ફસાવવાનું એક મોટુ ષડયંત્ર ચાલી રહ્યુ હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારે,આ પ્રકારના કડવા પણ નગ્ન સત્યને ” ઘી કેરલા સ્ટોરી ” ફિલ્મમાં ખુબ જ સચોટ રીતે દર્શાવવામાં આવ્યું છે. સમગ્ર ભારતમાં હિન્દૂ સમાજને જાગૃત કરવા આ ફિલ્મને યુવાન દીકરીઓને […]

Continue Reading

સુરત : વર્ષ 2023માં બોર્ડની પરીક્ષાના પરિણામમાં ફરી એકવાર વિદ્યાકુલએ 96.7% રિઝલ્ટ આપીને રચ્યો ઇતિહાસ

સુરત, 26 મે : ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા જાહેર કરાયેલ SSC 2023 ના પરિણામોમાં, ગુજરાતના ઑનલાઇન કોચિંગ પ્લેટફોર્મ વિદ્યાકુલનું 96.7 % પરિણામ આવ્યું જેમાંથી 23% વિદ્યાર્થીઓએ A1 અને 42% વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા તથા ઘણા વિદ્યાર્થીઓ જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.વર્ષ 2023 માં બોર્ડની પરીક્ષાના પરિણામમાં ફરી એકવાર વિદ્યાકુલએ 96.7% […]

Continue Reading

ભાવનગરમાં શ્રી જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદ્ઘાટન તથા ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

સુરત, 22 મે : પ્રતિ વર્ષની પરંપરા મુજબ ભાવનગરમાં સ્વ. શ્રી ભીખુભાઇ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે તા.20મી જૂન-2023 મંગળવારના રોજ 38મી શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ વર્ષે આ રથયાત્રા પૂર્વે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે રથનું પૂજન […]

Continue Reading

સુરતના લીંબાયત ખાતે આગામી 26-27મી મે ના રોજ યોજાશે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર

સુરત, 22 મે : બાગેશ્વર સરકાર આયોજન સમિતિ સુરત દ્વારા આગામી તારીખ 26 અને 27 મેના રોજ સાંજે 5:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી નીલગીરી મેદાન, લીંબાયત, સુરત ખાતે બહુ ચર્ચિત હિન્દુ રાષ્ટ્રના પ્રણેતા આચાર્યશ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો દિવ્ય દરબાર દિવ્ય પ્રવચનના ટાઈટલ થકી દિવ્ય દરબારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં આયોજન સમિતિ દ્વારા જણાવવામાં […]

Continue Reading

સુરત સર્કિટ હાઉસ ખાતે સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને લોકપ્રશ્નોના નિરાકરણ અર્થે સમીક્ષા બેઠક યોજાઈ

સુરત, 22 મે : સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને સુરત સર્કિટ હાઉસ ખાતે મીઠીખાડી, કોયલીખાડી, વરસાદી પાણીની લાઈન, જેટકોની લાઈન, રોડ-રસ્તા, આરોગ્ય, વિજળી, દબાણો જેવા લોકપ્રશ્નોના નિરાકરણ અર્થે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં સાંસદે અધિકારીઓને માનવીય અભિગમ સાથે પ્રશ્નોનું નિરાકરણ કરવાનો અનુરોધ કર્યો હતો. લોકપ્રશ્નોના નિવારણ માટે પોતે હરહંમેશ પ્રતિબદ્ધ છે એમ જણાવતાં […]

Continue Reading