છેલ્લા 5 વર્ષમાં ગુજરાત સરકારે ઉદ્યોગ સાહસિકોને રૂ. 6300 કરોડથી વધુ રકમની સહાય ચૂકવી

ગાંધીનગર, 29 જૂન : મલ્ટીનેશનલ કંપની માઈક્રોન ટેકનોલોજીએ ગુજરાતમાં રોકાણ માટે સમજૂતિ કરાર કર્યા છે. આ કંપની સેમિકંડક્ટર ચીપના નિર્માણક્ષેત્રે અમેરિકાની અગ્રગણ્ય કંપની છે. મતલબ કે, ગુજરાત રોકાણકારો અને ઉદ્યાગકારો માટે પસંદગીનું પ્રથમ સ્થળ છે. આ શક્ય બન્યું છે ગુજરાત સરકારની બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓના કારણે. ગુજરાતમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રમાં (MSME) છેલ્લા પાંચ […]

Continue Reading

ભારે વરસાદની આગાહીને પગલે સુરત જિલ્લાના અધિકારીઓને હેડકવાર્ટર ન છોડવા ફરમાન

સુરત, 28 જૂન : ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.28/06/2023થી તા.03/07/2023 દરમ્યાન ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત જિલ્લાને ઓરેન્જ ઝોનમાં દર્શાવેલ છે, જે અન્વયે સાવચેતીના તમામ પગલા લેવા માટે હેડક્વાર્ટરમાં તાબાના પૂરતા સ્ટાફ સાથે સંબંધિત અધિકારીઓને ફરજિયાત હાજર રહેવા અને હેડકવાર્ટર ન છોડવા સુરત જિલ્લા કલેકટર દ્વારા જણાવાયું છે. અટલ રાષ્ટ્ર […]

Continue Reading

ઓલપાડ : ભારૂંડી ગામના રહેવાસીના ઘરના ઘરની આકાંક્ષા પી.એમ.આવાસ યોજનાએ પૂરી કરી

સુરત, 28 જૂન : રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ આવાસ યોજનાઓએ લાખો ગરીબ લાભાર્થીઓને સ્થાયી નિવાસસ્થાન પુરૂં પાડી તેમના પરિવારોને આજીવન ઋણી બનાવ્યા છે. કાચા મકાનમાં રહેતા અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ લાભાર્થીઓ માટે પાકા મકાનમાં રહેનવાની મહેચ્છા સ્વપ્નવત હોય છે, ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભારૂંડી ગામના 57 વર્ષીય રહીશ નાથુ દિયાળ રાઠોડને […]

Continue Reading

સુરત શહેર-જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો : કામરેજમાં 5 તથા પલસાણામાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો

સુરત, 28 જૂન : દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં મોડી રાત્રીએ જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામતા ધરતીપુત્રોમાં ખુશી વ્યાપી હતી. આજે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં અડધા ઈંચથી લઈને 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના વરસાદની આંકડાકીય વિગતો જોઈએ તો સુરત […]

Continue Reading

સુરત : G-20 અંતર્ગત અગામી 1લી જુલાઇના રોજ શહેરમાં B-20ના આયોજનને ધ્યાને રાખી નિયત વિસ્તારોમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર

સુરત, 27 જૂન : ભારતને મળેલી G-૨૦ પ્રેસિડન્સી અંતર્ગત આગામી 1 જુલાઇના રોજ શહેરમાં B-20નું આયોજન થનાર છે. જેમાં વિદેશી મહેમાનો તથા અન્ય મહાનુભાવો પધારનાર હોય તેઓની સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર પોલિસ કમિશનર અજય તોમરે એક જાહેરનામા દ્વારા કેટલાક ચોક્કસ વિસ્તારોમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કર્યા છે. જે અનુસાર […]

Continue Reading

કામરેજ : ગંગા, તાપી અને ગુપ્ત ગંગાના મિલનથી રચાયેલ ત્રિવેણી સંગમ સ્થાન ટીંબા ગામનું તીર્થધામ ગલતેશ્વર

સુરત,27 જૂન : સુરત શહેરથી લગભગ 38 કિ.મી.ના અંતરે એક રમણીય, આકર્ષક અને આસ્થાના કેન્દ્ર સમાન ભગવાન શિવનું મંદિર અને ભગવાન શિવની વિશાળકાય પ્રતિમા ધરાવતું તીર્થક્ષેત્ર ‘ ગલતેશ્વર’. આ મંદિર કામરેજ તાલુકાના ટીંબા ગામમાં તાપી નદીના કાંઠે આવેલું છે. અહીં 62 ફૂટની ઉંચાઈ ધરાવતી ભગવાન શિવની મનમોહક પ્રતિમા છે. મંદિરમાં દેશના બારેય જ્યોતિર્લિંગના દર્શન એક […]

Continue Reading

સુરત : જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર ડો.દિશા જાનીએ ‘યોગ એક્સ૫ર્ટ જજ’ તરીકે જવાબદારી નિભાવી માંડવી તાલુકાનું ગૌરવ વધાર્યું

સુરત, 27 જૂન: ‘યોગ’ને જન જન સુધી પહોંચાડી સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તરફ લોકોને દોરવાના સંકલ્પ સાથે ગુજરાત યોગ બોર્ડના સુરત જિલ્લાના કોઓર્ડીનેટર ડો.દિશા જીગ્નેશ જાનીએ તા.21 જૂન-‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના રાજ્યકક્ષાના કાર્યક્રમ દરમિયાન સુરતમાં રચાયેલા ગિનિઝ બુક ઓફ વલ્ડ રેકોર્ડની ટીમમાં એક્સપર્ટ જજ તરીકેની જવાબદારી સંભાળી માંડવી પંથક સહિત સમગ્ર સુરત જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.રાજ્યભરમાંથી પસંદ થયેલી […]

Continue Reading

સુરત જિલ્લામાં હાલમાં 20,000થી વધુ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે : ગામીત

સુરત,27 જૂન : રાજ્યનો ખેડૂત પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ જિલ્લે-જિલ્લે પ્રવાસ કરીને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે ખેડૂતો સાથે સંવાદ સાધીને પ્રોત્સાહન પુરૂ પાડી રહ્યા છે. સરકારે માસ્ટર ટ્રેનરોની નિમણુંક કરી ખેડૂતોને તાલીમબદ્ધ કર્યા છે, જેઓ ગામડે-ગામડે પ્રાકૃતિક ખેતીની તાલીમ […]

Continue Reading

સુરત : તાપી મૈયાના જન્મદિને સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક સાથે બે અંગદાનની વિરલ ઘટના

સુરત, 25 જૂન : તાપી મૈયાના જન્મદિને સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક સાથે બે અંગદાનની વિરલ ઘટના બની છે. જેમાં મૂળ બિહારના અરવિંદ મહંતો અને જામનગરના મનોજભાઈ ચાવડા એમ બે બ્રેઈનડેડ વ્યક્તિઓના ચાર કિડની અને બે લીવરના દાનથી છ જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળશે. આ સાથે આજે નવી સિવિલથી અંગદાનની સેન્ચુરી પૂર્ણ થઈ છે. નવી સિવિલ […]

Continue Reading

આ ભારતનો સ્વર્ણકાળ છે, શંખનાદ થઇ ચુક્યો છે : ગોરધનભાઈ ઝડફિયા

સુરત, 24 જૂન : દેશના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે 9 વર્ષ પૂર્ણ કર્યા છે.ત્યારે, તેમના આ સુશાસનની વિવિધ કામગીરીને એકે મહિના સુધી ” વિશેષ જન સંપર્ક અભિયાન ” દ્વારા લોકો સમક્ષ લઈ જવા સમગ્ર દેશભરમાં વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે.જે સંદર્ભે સુરત લોકસભા ક્ષેત્ર અંતર્ગત તા.24મી જૂન-2023ને શનિવારે સાંજે 7 કલાકે […]

Continue Reading