સનસ્ટ્રોકથી થતી વિપરીત અસરો અને તેનાથી બચવા આટલું કરો

સુરત, 30 માર્ચ : હવામાનમાં આવતા પરિવર્તન અને ઉનાળાની વધુ પડતી ગરમીને કારણે આપણા આરોગ્ય પર વિપરીત અસર થતી હોય છે. જેથી લૂ લાગે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે સાવચેતીનાં ખાસ પગલાંઓ લેવા જરૂરી છે.સનસ્ટ્રોક અથવા લૂ લાગવાના કિસ્સામાં સમયસર સારવાર ન મળતા તે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. લૂ લાગવાથી ચક્કર આવવા, […]

Continue Reading

શુભારંભ ની પળે

ૐ ૐ ૐ વિક્રમ સંવત 2078નો પ્રારંભ થઇ ચુક્યો છે.આજે 19/11/2021 ( શુક્રવાર ) કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીનો પવિત્ર દિવસ છે..સાથે સાથે શીખ ધર્મના પ્રથમ ગુરુ ભગવાન શ્રી ગુરુનાનક દેવની જન્મજયંતિ – પ્રકાશ પર્વનો પણ શુભ દિવસ છે સર્વ પ્રથમ આપ સૌને નવ વર્ષની હાર્દિક શુભકામનાઓ. ઇષ્ટદેવ શ્રી કલોલિયા હનુમાનજી મહારાજ અને […]

Continue Reading