સુરત : દાંડી રોડ પર સ્થિત શ્રી ઓખેશ્વર મહાદેવ મંદિર ખાતે 14થી 18 ફેબ્રુઆરી-2023 સુધી મહારુદ્ર યજ્ઞ યોજાયો

સુરત, 19 ફેબ્રુઆરી : અટલ રાષ્ટ્ર ન્યુઝ ( ન્યુઝ પોર્ટલ ) બાદ મહા શિવરાત્રીના પાવન પર્વથી ” અટલ રાષ્ટ્ર ન્યુઝ” યુ ટ્યુબ ચેનલ નો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ ચેનલને આપ લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો તેવી વિનંતી છે. રોજિંદી ઘટનાઓની સાથે સાથે અલગ અલગ વિષયો સાથે અમે આપણે મળતા રહીશું…આભાર ….શ્રી ઓખેશ્વર મહાદેવ […]

Continue Reading

આર્ટ ઓફ લિવિંગના વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર 12 અને 13 માર્ચે સુરતમાં : વિવિધ કાર્યક્રમોનું આયોજન

સુરત,17 ફેબ્રુઆરી : આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થયા હોઈને દેશ-દુનિયામા વિવિધ સાંસ્કૃતિક તથા યોગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકામાં પણ વર્લ્ડ ક્લચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમોની આ શૃંખલામાં ભારતના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે.જે અંતર્ગત સુરત શહેરમાં આગામી 12 અને […]

Continue Reading

સિક્કિમમાં શહીદ થયેલાં સેનાના 16 જવાનોના પરિવારોને મોરારીબાપૂએ રૂ. 25-25 હજારની આર્થિક સહાય જાહેર કરી

લાઠી, 31 ડિસેમ્બર : થોડાં દિવસ પહેલાં ઉત્તરી સિક્કિમમાં જેમામાં સેનાના એક ટ્રક તીવ્ર વળાંક ઉપર આગળ વધતી વખતે ખાઇમાં પડીને દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ ઘટનામાં ભારતીય સેનાના 16 જવાનો શહીદ થયાં હતાં. ભારતના વીર સપૂતોને વિનમ્ર શ્રદ્ધાંજલી પાઠવા પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે તેમની વ્યાસપીઠ ઉપરથી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ 16 જવાનોના પરિવારોને […]

Continue Reading

સુરતમાં જૈન સમાજની મહારેલી : ‘સમેત શિખર અને શેત્રુંજયને તીર્થસ્થાન જાહેર કરો’ના ગુંજ્યો નાદ

સુરત, 3 જાન્યુઆરી : સમગ્ર દેશમાં હાલ જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જેની પાછળનું કારણ એ છે કે ગત દિવસોમાં કેન્દ્ર સરકાર જૈન સમાજની આસ્થાનું કેન્દ્ર એવા ઝારખંડ સ્થિત સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત છે. સમગ્ર દેશમાં આ મામલે જૈન સમાજમાં આક્રોશ છે ત્યારે, મંગળવારે સુરત જૈન સમાજ દ્વારા એક વિશાળ […]

Continue Reading

8મી જાન્યુઆરીએ કામરેજથી કોળી ભરથાણા તરફ જતા વાહનોને ડાયવર્ટ કરાયા

સુરત, 3 જાન્યુઆરી : સુરત જીલ્લાના કામરેજ તાલુકામાં આવેલા કોળી ભરથાણા ગામ ખાતે તા.8/1/2023ના રોજ હરિપ્રસાદસ્વામીનો 89મો પ્રાગટ્યોત્સવ (ધર્મસભા) યોજાનાર હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ વાહનોની અવર-જવર સરળતાથી થાય તેવા આશયથી સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ એક જાહેરનામા દ્વારા ટ્રાફિકને ડાયવર્ટ કર્યો છે. જે મુજબ તા.8/1/2023ના રોજ સવારના 10 થી રાત્રીના 10 […]

Continue Reading

સુરતમાં જૈન સમાજની આકોશ સાથે મહારેલી : ‘ સમેત શિખર અને શેત્રુંજયને તીર્થસ્થાન જાહેર કરો ‘ના ગૂંજ્યા નાદ

સુરત, 3 જાન્યુઆરી : સમગ્ર દેશમાં હાલ જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જેની પાછળનું કારણ એ છે કે ગત દિવસોમાં કેન્દ્ર સરકાર જૈન સમાજની આસ્થાનું કેન્દ્ર એવા ઝારખંડ સ્થિત સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત છે. સમગ્ર દેશમાં આ મામલે જૈન સમાજમાં આક્રોશ છે ત્યારે, મંગળવારે સુરત જૈન સમાજ દ્વારા એક વિશાળ […]

Continue Reading

ધરમપુર ખાતે “SRMD ગ્લોબલ યુથ ફેસ્ટિવલ 2022″માં ગૃહમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત : આયોજનની કરી પ્રશંસા

ધરમપુર, 28 ડિસેમ્બર : શ્રીમદ્દ રાજચંદ્રમિશન ધરમપુરના આંતરરાષ્ટ્રીય મુખ્યમથક ખાતે વર્ષ આધ્યાત્મિક સ્વપ્નદ્રષ્ટા અને વૈશ્વિક માનવતાવાદી સંતગુરુદેવ રાકેશજીના માર્ગદર્શન હેઠળ રચાયેલ 24 થી 27 ડિસેમ્બર દરમિયાન 2022ના અંતમાં એક અનોખા ‘SRMD ગ્લોબલયુથફેસ્ટિવલ 2022’ ઉજવવામાં આવ્યોહતો.સુપ્રસિદ્ધ G20 સમિટ 2022ના સહયોગમાં આ વૈશ્વિક યુવા ઉત્સવમાં 50 થી વધુ વિશિષ્ટ ઈવેન્ટ્સ યોજવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મંગળવારે ગુજરાત રાજ્યના […]

Continue Reading

મુંબઈમાં શ્રી લોહાણા મહાપરિષદ યુવા પાંખ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવાઈ પૂજ્ય શ્રી જલારામ બાપાની જન્મ જયંતિ

મુંબઈ, 9 નવેમ્બર : પરમ વંદનીય પૂજ્ય શ્રી જલારામ બાપાની 223મી જન્મ જયંતિ નિમિત્તે શ્રી લોહાણા મહાપરિષદની યુવા પાંખ દ્વારા મુંબઈમાં વસતા લોહાણા સમાજને એક સાથે લાવી સંગઠનની ભાવના સુદ્રઢ કરવા અને આ અવસરની વિશેષ ઉજવણી કરવા માટે “સથવારો રાધે શ્યામ નો” એક ભક્તિમય સંગીત ગાથાનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું.હિરેન પરપાણી દ્વારા કન્સેપ્ટલાઇઝ્ડ […]

Continue Reading

વિજયાદશમીના પાવન અવસરે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પોલીસ હેડક્વાર્ટર ખાતે કરી શસ્ત્ર પૂજા

સુરત, 5 ઓકટોબર : ગૃહરાજયમંત્રી હર્ષ સંધવીએ વિજયાદશમીના અવસરે સુરત શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસ જવાનો સાથે શસ્ત્ર પૂજન કર્યું હતું.આજે વિજયાદશમીએ ગૃહ રાજયમંત્રીએ ઋષિકુમારોના વૈદિક મંત્રોચ્ચાર સાથે સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પૂજન કર્યું હતું. ગૃહમંત્રીએ સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા,સમાજ સુરક્ષા માટે […]

Continue Reading

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી જરદોશે ઓલપાડ તાલુકા તથા શહેરના વિવિધ ગણેશજીના પંડાલોની મુલાકાત લઈ કરી પૂજાઅર્ચના

સુરત : કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે આજરોજ ઓલપાડ તાલુકાના અશોકનગર, માછીવાડ, સાયણ તથા શહેરના મોટા વરાછા, સોનીફળિયા, ઉત્રાણ તથા કરંજ વિધાનસભાના વિવિધ ગણપતિ પંડાલોની મુલાકાત લઈ ગણપતિદાદા સમક્ષ શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે ગણેશજીની આરતી ઉતારીને પૂજા અર્ચના કરી દેશ અને રાજ્ય સતત વિકાસના પંથે અગ્રેસર રહે, નાગરિકોનું સ્વાસ્થ જળવાઈ રહે […]

Continue Reading