સુરત : શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ બાપ્પાના કર્યા દર્શન

સુરત, 24 સપ્ટેમ્બર : સમગ્ર દેશ-દુનિયામાં હાલ ભગવાન શ્રી વિઘ્નહર્તાના ઉત્સવની ધૂમ મચી છે.સુરતમાં પણ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં અને પોતાના ઘરે બેસાડેલા શ્રીજીની ભક્તિમાં ભક્તજનો લીન બન્યા છે. શનિવારે સુરત શહેરના વોર્ડ ક્રમાંક 17 ( પૂણા પૂર્વ )ની શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ મુલાકાત લીધી હતી.તેઓએ રંગ અવધૂત સોસાયટી સ્થિત શ્રી ગણપતિ બાપાના દર્શન કરી સૌની મંગલ […]

Continue Reading

કામરેજ : ગંગા, તાપી અને ગુપ્ત ગંગાના મિલનથી રચાયેલ ત્રિવેણી સંગમ સ્થાન ટીંબા ગામનું તીર્થધામ ગલતેશ્વર

સુરત,27 જૂન : સુરત શહેરથી લગભગ 38 કિ.મી.ના અંતરે એક રમણીય, આકર્ષક અને આસ્થાના કેન્દ્ર સમાન ભગવાન શિવનું મંદિર અને ભગવાન શિવની વિશાળકાય પ્રતિમા ધરાવતું તીર્થક્ષેત્ર ‘ ગલતેશ્વર’. આ મંદિર કામરેજ તાલુકાના ટીંબા ગામમાં તાપી નદીના કાંઠે આવેલું છે. અહીં 62 ફૂટની ઉંચાઈ ધરાવતી ભગવાન શિવની મનમોહક પ્રતિમા છે. મંદિરમાં દેશના બારેય જ્યોતિર્લિંગના દર્શન એક […]

Continue Reading

વરસાદના વિઘ્ન વચ્ચે પણ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું સફળ આયોજન

અમદાવાદ, 1 જૂન : વિશ્વ પ્રસિદ્ધ બાબા બાગેશ્વર પિઠાધીશ, પ.પૂ. શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજના દિવ્ય દરબાદનું આયોજન ગાંધીનગર પાસે રાઘવફાર્મ એન્ડ પાર્ટ પ્લોટ ખાતે કરાયું હતું. આ દિવ્ય દરબારના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદ વચ્ચે પણ બાબા બાગેશ્વરના હજારોની સંખ્યામાં ભક્તો, મહામેડલેશ્વરો અને ગુજરાતના સાધુ-સંતો કાર્યક્રમ સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યાં હતાં તથા બાબાએ ભક્તોને […]

Continue Reading

સુરતમાં રક્ષક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ” ઘી કેરલા સ્ટોરી ” ફિલ્મનો શો યોજાયો

સુરત, 28 મે : સમગ્ર દેશમાં લવ જેહાદની પ્રવૃત્તિ દ્વારા હિન્દૂ સમાજની દીકરીઓને ફોસલાવી વિધર્મીઓ દ્વારા ફસાવવાનું એક મોટુ ષડયંત્ર ચાલી રહ્યુ હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારે,આ પ્રકારના કડવા પણ નગ્ન સત્યને ” ઘી કેરલા સ્ટોરી ” ફિલ્મમાં ખુબ જ સચોટ રીતે દર્શાવવામાં આવ્યું છે. સમગ્ર ભારતમાં હિન્દૂ સમાજને જાગૃત કરવા આ ફિલ્મને યુવાન દીકરીઓને […]

Continue Reading

ભાવનગરમાં શ્રી જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદ્ઘાટન તથા ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

સુરત, 22 મે : પ્રતિ વર્ષની પરંપરા મુજબ ભાવનગરમાં સ્વ. શ્રી ભીખુભાઇ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે તા.20મી જૂન-2023 મંગળવારના રોજ 38મી શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ વર્ષે આ રથયાત્રા પૂર્વે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે રથનું પૂજન […]

Continue Reading

સુરતના લીંબાયત ખાતે આગામી 26-27મી મે ના રોજ યોજાશે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર

સુરત, 22 મે : બાગેશ્વર સરકાર આયોજન સમિતિ સુરત દ્વારા આગામી તારીખ 26 અને 27 મેના રોજ સાંજે 5:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી નીલગીરી મેદાન, લીંબાયત, સુરત ખાતે બહુ ચર્ચિત હિન્દુ રાષ્ટ્રના પ્રણેતા આચાર્યશ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો દિવ્ય દરબાર દિવ્ય પ્રવચનના ટાઈટલ થકી દિવ્ય દરબારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં આયોજન સમિતિ દ્વારા જણાવવામાં […]

Continue Reading

સુરતમાં બાગેશ્વર સરકાર આયોજન સમિતિ દ્વારા ચાલી રહી છે તડામાર તૈયારી

સુરત, 19 મે : બાગેશ્વર સરકાર આયોજન સમિતિ સુરત દ્વારા આગામી 26 અને 27 મે ના રોજ સાંજે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી નીલગીરી મેદાન લીંબાયત સુરત ખાતે બહુ ચર્ચિત હિન્દુ રાષ્ટ્રના પ્રણેતા આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો દિવ્ય દરબાર દિવ્ય પ્રવચનના ટાઈટલ થકી દિવ્ય દરબારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં આયોજન સમિતિ દ્વારા જણાવવામાં […]

Continue Reading

મહુવા નગરમાં મુગલ સલ્તનતના સમયનું 1050 વર્ષ જૂનું શ્રી વિઘ્નહર પાર્શ્વનાથ ભગવાનનું જૈનમંદિર આજે પણ અડીખમ

સુરત, 17 એપ્રિલ : આજે તા.18મી એપ્રિલ એટલે વિશ્વ હેરિટેજ દિવસ. હેરિટેજ એટલે ધરોહર અથવા વારસો. વિશ્વ હેરિટેજ દિન આપણી સાંસ્કૃતિક વિરાસત અને વિવિધતાને જાળવવાની પ્રેરણા આપે છે. સુરત જિલ્લામાં આવેલી પ્રાચીન ધરોહરો આપણા ગૌરવશાળી ઈતિહાસની સ્મૃત્તિ જીવંત રાખી રહી છે. સુરતનો ચોકબજારનો પ્રાચીન કિલ્લો, ગોપીતળાવ, મુગલસરાઈ, ડચ અને બ્રિટીશ સિમેટ્રી, ચિંતામણિ જૈન દેરાસર, કાંતારેશ્વર […]

Continue Reading

સુરત : દાંડી રોડ પર સ્થિત શ્રી ઓખેશ્વર મહાદેવ મંદિર ખાતે 14થી 18 ફેબ્રુઆરી-2023 સુધી મહારુદ્ર યજ્ઞ યોજાયો

સુરત, 19 ફેબ્રુઆરી : અટલ રાષ્ટ્ર ન્યુઝ ( ન્યુઝ પોર્ટલ ) બાદ મહા શિવરાત્રીના પાવન પર્વથી ” અટલ રાષ્ટ્ર ન્યુઝ” યુ ટ્યુબ ચેનલ નો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ ચેનલને આપ લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો તેવી વિનંતી છે. રોજિંદી ઘટનાઓની સાથે સાથે અલગ અલગ વિષયો સાથે અમે આપણે મળતા રહીશું…આભાર ….શ્રી ઓખેશ્વર મહાદેવ […]

Continue Reading

આર્ટ ઓફ લિવિંગના વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર 12 અને 13 માર્ચે સુરતમાં : વિવિધ કાર્યક્રમોનું આયોજન

સુરત,17 ફેબ્રુઆરી : આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થયા હોઈને દેશ-દુનિયામા વિવિધ સાંસ્કૃતિક તથા યોગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકામાં પણ વર્લ્ડ ક્લચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમોની આ શૃંખલામાં ભારતના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે.જે અંતર્ગત સુરત શહેરમાં આગામી 12 અને […]

Continue Reading