સુરત : શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ બાપ્પાના કર્યા દર્શન
સુરત, 24 સપ્ટેમ્બર : સમગ્ર દેશ-દુનિયામાં હાલ ભગવાન શ્રી વિઘ્નહર્તાના ઉત્સવની ધૂમ મચી છે.સુરતમાં પણ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં અને પોતાના ઘરે બેસાડેલા શ્રીજીની ભક્તિમાં ભક્તજનો લીન બન્યા છે. શનિવારે સુરત શહેરના વોર્ડ ક્રમાંક 17 ( પૂણા પૂર્વ )ની શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ મુલાકાત લીધી હતી.તેઓએ રંગ અવધૂત સોસાયટી સ્થિત શ્રી ગણપતિ બાપાના દર્શન કરી સૌની મંગલ […]
Continue Reading