રાજ્યની 5 નગરપાલિકાઓને મળશે મોડલ ફાયર સ્ટેશનની સુવિધા : મુખ્યમંત્રીએ આપી સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીનગર, 24 સપ્ટેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જ વર્ષમાં રાજ્યની 20 નગરપાલિકાઓમા મોડલ ફાયર સ્ટેશન નિર્માણ માટે સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. મુખ્યમંત્રીએ ગુજરાતની પાંચ નગરપાલિકાઓ નવસારી, બારડોલી, રાજપીપળા લુણાવાડા અને ધોળકામાં નવા મોડલ ફાયર સ્ટેશનના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.આ નગરપાલિકાઓમાં હવે જિલ્લાકક્ષાના મોડલ ફાયર સ્ટેશન સમગ્રતયા 36.12 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે નિર્માણ […]

Continue Reading

રાજ્યના ખેડૂતો માટે સરકારનો આવકારદાયક નિર્ણય : 21મી ઑક્ટોબરથી શરૂ થશે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી

ગાંધીનગર, 24 સપ્ટેમ્બર : ગાંધીનગર ખાતે ગત 22મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

Continue Reading

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્‍ફરન્‍સ યોજાઈ

ગાંધીનગર, 12 સપ્ટેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો.આ કોન્ફરન્સ નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓથી લઈને નાનામાં નાના પોલીસકર્મી સુધી સૌ પ્રજા હિત અને સમાજ જીવનની શાંતિ, સલામતિ અને સુરક્ષા માટેની સમાન વિચારધારા સાથે કાર્યરત રહીને આ ક્રાઈમ કોન્ફરન્સ ના હેતુઓ સાકાર કરી શકશે. […]

Continue Reading

ઈસ્કોન બ્રિજ માર્ગ અકસ્માતને ” મોસ્ટ સીવીયર અને મોસ્ટ અરજન્ટ કેસ ” તરીકે લઈને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવાશે કાર્યવાહી !

ગાંધીનગર, 20 જુલાઈ : અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલા માર્ગ અકસ્માતને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ અતિ ગંભીર અને અતિ ત્વરિત કેસ તરીકે લઈ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં તપાસ સોંપાતા એક સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરીને, કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી દોષિતો સામે કડકમાં કડક […]

Continue Reading

ગુજરાતના રક્ષકો મેળવશે જીવનરક્ષક CPR ટ્રેનિંગ: અંગદાનનો સામૂહિક મહાસંકલ્પ કરશે

સુરત, 8 જૂન : રાજ્ય સરકાર તથા રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓને “COLS AWARENESS PROGRAM”(CPR તાલીમ કાર્યક્રમ)ના અનુસંધાને આગામી તા.11 જુને રાજ્યની 37મેડિકલ કોલેજો તથા અન્ય 14 સ્થળો પર 2400થી વધુ ડૉકટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ અપાશે. રાજ્ય સરકાર, ડૉકટર સેલ તથા ઇન્ડીયન […]

Continue Reading

આગામી ‘વિશ્વ યોગ દિન’ની પૂર્વતૈયારી અને આયોજનના ભાગરૂપે ગૃહરાજ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ

સુરત, 08 જૂન : આગામી 21 જૂન- ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’ની રાજ્યવ્યાપી ઉજવણીના અનુસંધાને યોગ દિન’ની પૂર્વતૈયારી અને આયોજનના ભાગરૂપે ગાંધીનગર ખાતેથી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી, જેમાં સુરત જિલ્લા સેવા સદન ખાતેથી ઈ.કલેક્ટર બી.કે.વસાવા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. સંઘવીએ વિડીયો કોન્ફરન્સ મારફતે જિલ્લાના અધિકારીઓને આવનાર યોગ દિવસની ઉજવણીના આયોજન અંગે […]

Continue Reading

અમદાવાદ ખાતે આયોજિત ધી રાઈટ સર્કલ કાર્યક્રમમાં સૈન્ય વાર્તાઓના લેખક રચના બિષ્ટ રાવતની સ્ટોરીઓ પર ચર્ચા કરાઇ

અમદાવાદ, 31 મે: કર્મ ફાઉન્ડેશન અને હાઉસ ઓફ એમજીના સહયોગથી પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે ધ રાઈટ સર્કલ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૈન્ય વાર્તાઓના જાણીતા લેખિકા રચના બિષ્ટ રાવત ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન અમદાવાદની અહેસાસ સંસ્થાના પ્રિયાંશી પટેલ અને શનીલ પારેખનો પણ સહયોગ રહ્યો હતો.સાંજના સત્રમાં ખેતાન ફાઉન્ડેશન અને એહસાસ વુમન […]

Continue Reading

રાષ્ટ્ર સેવિકા સમિતિ બહેનો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું : 186 સેવિકાઓએ લીધો ભાગ

સુરત, 17 મે : રાષ્ટ્ર સેવિકા સમિતિ 86 વર્ષોથી મહિલાઓમાં વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ માટે કાર્યરત છે.દેશભક્તિની પ્રબળ ભાવના સાથે શારીરિક, બૌદ્ધિક અને માનસિક વિકાસથી વ્યક્તિત્વ નિર્માણ માટે દર વર્ષે પ્રશિક્ષણ વર્ગો યોજાતા હોય છે. ગુજરાતમાં બે સ્થાન પર આ વર્ષે આવા પ્રશિક્ષણ વર્ગોનું આયોજન થયું છે. 6 મે થી 20 મે સુધીના આ […]

Continue Reading

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય

ગાંધીનગર, 4 મે : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ધરતપુત્રોના હિતમાં મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ના નેતૃત્વની રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની […]

Continue Reading

ભરૂચ જિલ્લાના બ્રેઈનડેડ મુસ્લિમ યુવકની માતાએ લીવર, બે કિડની અને સ્વાદુપિંડનું દાન કરીને માનવતા મહેંકાવી

સુરત, 7 માર્ચ : ‘અંગદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરતા સુરત શહેરમાં ફરીવાર અંગદાન થયું છે. આ અંગદાન એક મુસ્લિમ પરિવાર દ્વારા થતા ‘સર્વ ધર્મ સમભાવ’ની ભાવનાને બળ મળ્યું છે. ઈસ્લામ ધર્મમાં પણ દાનનો અનોખો મહિમા છે. રમઝાનના દિવસોમાં મુસ્મિલ બિરાદરો ભૂખ્યાને ભોજન, પડોશીને મદદ અનેક પ્રકારે દાન સાથે નેક કાર્ય કરતા હોય છે. આજે શબ-એ-બારાત […]

Continue Reading