સુરત : કેન્દ્રિય નાણાં મંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટને આવકારતું ચેમ્બર ઓફ કોમર્સ

સુરત, 1 ફેબ્રઆરી : ભારતના કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બુધવાર, 1 ફેબ્રુઆરી 2023ના રોજ વર્ષ 2023-24ના બજેટની જાહેરાત કરવામાં આવી હતી. આ બજેટને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની દૃષ્ટિએ એકંદરે સારું ગણાવ્યું હતું. ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, દેશના કેન્દ્રિય નાણાં […]

Continue Reading

બારડોલી તાલુકાનું નાનકડું એવું હરિપુરા ગામ વર્ષ 1938માં દેશભરમાં જાણીતું બન્યું હતું

સુરત, 23 જાન્યુઆરી : 23મી જાન્યુઆરી એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રગણ્ય નેતા સુભાષચંદ્ર બોઝનો જન્મદિન.. આઝાદીના જંગમાં ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા’નું તેજાબી સૂત્ર આપનાર દેશના મહાન ક્રાંતિકારી સ્વાતંત્ર્યસેનાની અને ‘આઝાદ હિંદ ફોજ’ના સ્થાપક એટલે નેતાજી સુભાષચંદ્ર બોઝ. નેતાજીનું ક્રાંતિકારી, સાહસિક, આદર્શ અને નિર્ભય જીવનકવન સમગ્ર દેશવાસીઓ અને ખાસ કરીને આજની યુવા પેઢી […]

Continue Reading

નહેરૂ યુવા કેન્દ્ર સુરતના પ્રતિનિધિએ હુબલી ખાતે આયોજિત 26મા રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું

સુરત, 18 જાન્યુઆરી : તા.12થી 16 જાન્યુ.2023 દરમિયાન કર્ણાટકના હુબલી ખાતે આયોજિત ૨૬મા રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક, પલસાણા યુવા બ્રિગેડના પ્રમુખ અને સામાજિક કાર્યકર સત્યેન્દ્ર યાદવની સુરત જિલ્લામાંથી પસંદગી થઇ હતી. જેમાં તેમણે નહેરૂ યુવા કેન્દ્ર-સુરતના પ્રતિનિધિ તરીકે સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં જિલ્લા યુવા અધિકારીના માર્ગદર્શન હેઠળ […]

Continue Reading

સુરત : નેતાજી સુભાષચંન્દ્ર બોઝની 126મી જન્મજયંતિ નિમિત્તે આગામી તા.19મી જાન્યુઆરીએ ‘આઈકોનિક’ કાર્યક્રમો યોજાશે

સુરત, 12 જાન્યુઆરી : નેતાજી સુભાષચંન્દ્ર બોઝની 126મી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઉપક્રમે સુરત પોલીસ કમિશ્નર,સુરત મહાનગર પાલિકા અને જીલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તા.19/01/2023ના રોજ સાંજે 4 વાગે ‘આઈકોનિક’ કાર્યક્રમો યોજાશે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બી.એસ.એફ બ્રાસ બેન્ડ, શસ્ત્ર પ્રદર્શન, નાગાલેન્ડ, ડાંગી નૃત્ય, માધવપુર(પોરબંદર)ની નૃત્ય મંડળી, […]

Continue Reading

કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઇલ મંત્રી દર્શના જરદોશ હૈદરાબાદના પ્રવાસે : યોજનાઓની સમીક્ષા કરી

સુરત, 28 ડિસેમ્બર : કેન્દ્રીય રેલવે તેમજ ટેક્ષટાઇલ મંત્રી દર્શના જરદોશ હૈદરાબાદના પ્રવાસે છે, પ્રવાસ દરમિયાન તેમણે હૈદરાબાદના કેન્દ્ર સરકાર દ્વારા ચાલતા વિવર્સ સર્વિસ સેન્ટર, નામપલ્લી ખાતે સ્થાનિક કલાકારો અને વણકરો દ્વારા ઉત્પાદિત થતાં વિવિધ પ્રકારના ક્વોલિટી પ્રોડક્ટને નિહાળી તેમની સાથે વાતચીત કરી હતી. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી. તેમણે આ યોજનાઓ દ્વારા […]

Continue Reading

સુરતના નાગરિકોને દેશના વીર જવાનોના હિતાર્થે ફાળો આપવા જિલ્લા કલેકટરની અપીલ

સુરત, 7 ડિસેમ્બર : મા ભોમની રક્ષા માટે દિન-રાત ખડેપગે રહી દેશના સીમાડાઓની સુરક્ષા કરનારા વીર જવાનો તથા તેમના પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાંના અવસર ‘તા.7મી ડિસે.-સશસ્ત્ર સેના ધ્વજ દિન’ નિમિત્તે સૈનિક કલ્યાણ નિધિમાં સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે પોતાનો વ્યક્તિગત ફાળો આપીને જવાનો પ્રત્યે ઋણ અદા કર્યું હતું.કલેક્ટરએ દેશના સીમાડાઓથી માંડીને પૂર-વાવાઝોડા-ભૂકંપ જેવી કુદરતી […]

Continue Reading

સુરતના ઉત્રાણ સ્થિત ગજેરા વિદ્યાભવન ખાતે ‘ ભારતીય નૌ સેના દિવસ ’ની ઊજવણી કરાઈ

સુરત, 6 ડિસેમ્બર : વિદ્યાર્થીઓ ભારતની નૌ સેના વિશે માહિતગાર થાય તે હેતુસર ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ‘ભારતીય નૌ સેના દિવસ’ની ઊજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રિ-મિલીટરી ટ્રેનિંગ એકેડેમીના સંચાલક તેમજ ભારતીય વાયુસેનાના રિટાયર્ડ ઓફિસર હરેન ગાંધીએ ઉપસ્થિત રહી પોતાના સેવાકાળના અનુભવો વર્ણવ્યા હતા. તેમણે દેશની સેવા અર્થે ભારતીય સેનાના ત્રણેય દળોમાં જોડાવાની પ્રક્રિયા અંગે […]

Continue Reading

સુરત : રાષ્ટ્રિય એકતાના ઉદ્દેશ્ય સાથે આવતીકાલે ” યુનિટી રન ” નું આયોજન

સુરત, 30 ઓકટોબર : ભારત દેશની એકતા અને અખંડિતતાના પ્રેરક એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ 31મી ઓકટોબર સોમવારના રોજ એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકારિત કરવા માટે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. નર્મદાના એકતા નગર SOU કેવડીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ મા એકતા દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી […]

Continue Reading

ભારત સરકાર દ્વારા વર્ષ 2022-23ના રવી પાકો માટે ટેકાના ભાવ જાહેર કરાયા

ગાંધીનગર, 18 ઓક્ટોબર : ભારત સરકાર દ્વારા વર્ષ 2022-23 રવિ પાક (રવિ માર્કેટિંગ સિઝન 2023-24)ના ટેકાના ભાવ આજ રોજ રવી ઋતુના વાવેતરની શરૂઆત પહેલા સમયસર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઘઉ માટે રૂ.2125, જવ માટે રૂ.1735, ચણા માટે રૂ.5335, રાઈ સરસવ માટે રૂ.5450, મસૂર માટે 6000 અને કસુંબી માટે રૂ.5650પ્રતિ કવિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યા […]

Continue Reading

હવે ઉદ્યોગ-ધંધામાં ભારતના મોડલનો જમાનો આવી ગયો છે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા

સુરત, 8 ઓકટોબર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર રોજ સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ અને હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સાથે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ભારતે ઈકોનોમી દુનિયા પાસે શીખવાની જરૂર નથી, દુનિયાએ ઇકોનોમીની […]

Continue Reading