‘બિપરજોય’ વાવાઝોડું (સાઈક્લોન) : શું કરશો, કઈ બાબતોથી દૂર રહેશો ?
સુરત, 8 જૂન : ભારતીય હવામાન વિભાગે રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડુ ત્રાટકવાની સંભાવનાને ધ્યાને લેતા સુરક્ષા અને સાવચેતી અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. આ પરિસ્થિતિમાં આપણે આ સંભવિત કુદરતી આફતથી બચવા માટે ક્યાં અગમચેતીના પગલાં લેવા અને કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ તે અંગે જાગૃતિ કેળવવી જોઈએ, જેથી આ આફતથી થનારી અસરોને […]
Continue Reading