ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આવતીકાલથી ‘શુભારંભ’ : સુરત જિલ્લામાં 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

સુરત, 13 માર્ચ : માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB), ગાંધીનગર દ્વારા લેવાતી એસ.એસ.સી( ધો.10 ) અને એચ.એસ.સી(ધો.12)ની માર્ચ 2023નીપરીક્ષાઓ રાજ્યભરમાં 14 માર્ચથી શરૂ થઈ રહી છે ત્યારે સુરત જિલ્લાનાં ધો.10 અને ધો.12નાંસામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહ મળી કુલ 1,59,302 વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ કારકિર્દીતરફ પ્રથમ પગલું ભરશે. શિક્ષકો અને પરિવારની શુભેછાઓ સાથે આજે ધોરણ 10માં 90,253 અનેધો.12 […]

Continue Reading

તા.9 અને 10મીએ વીર નર્મદ યુનિવર્સિટી ખાતે મદદનીશ નિયામક કચેરી દ્વારા બે દિવસીય રોજગાર મેળો યોજાશે

સુરત, 7 માર્ચ : મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરત અને વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તેમજ એન.સી.એસ. સેન્ટર ફોર એસ.સી/એસ.ટી.સુરતના સહયોગમાં 9 અને 10મી માર્ચે વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટી ખાતે પાર્કિંગ એરિયા, લાઈબ્રેરી બિલ્ડીંગ ખાતે સુરત જિલ્લાના નોકરી મેળવવા ઈચ્છુક યુવાનો ભરતી મેળો યોજાશે.વધુમાં વધુ યુવાનો રોજગારી મેળવી પગભર બને એ માટે ધો.10 અને […]

Continue Reading

14 થી 29 માર્ચ સુધી યોજાનાર SSC અને HSCની પરીક્ષા સંદર્ભે સુરત જિલ્લામાં જરૂરી પ્રતિબંધો રહેશે

સુરત,4 માર્ચ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધો.10 (એસ.એસ.સી.) અને ધો.12(એચ.એસ.સી) વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહના નિયમિત રીપીટર/પૃથ્થક/ખાનગી ઉમેદવારોની આગામી તા.14 માર્ચથી શરૂ થનાર પરીક્ષા દરમિયાન શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પરીક્ષાઓનું સરળ સંચાલન થાય એ હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ એક જાહેરનામાં દ્વારા કેટલાક પ્રતિબંધો […]

Continue Reading

સુરત : પી.પી.સવાણી દ્વારા ચૈતન્ય વિદ્યા સંકુલ ખાતે સિદ્ધિ પ્રતિભા સન્માન સમારોહ યોજાયો

સુરત, 26 ફેબ્રુઆરી : સાહસ, સેવા અને સિદ્ધિ આ ત્રણેય સન્માનના અધિકારી છે. અને સામાજિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર સુરતના પીપી સવાણી ગ્રુપ દ્વારા સેવાની સુવાસની વ્યાખ્યા જુદી જ છે. પીપી સવાણીની સામાજિક દાયીત્વની યાત્રા માત્ર સેવાથી અટકી નથી જતી. સમાજ માટે જે સારા કામ કરી રહ્યા છે અથવા કરવાના છે એવા સિદ્ધિવિરોને સન્માનીત કરવાના […]

Continue Reading

કામરેજમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનાં અનુરૂપ એક અવિસ્મરણીય શૈક્ષણિક પ્રદર્શન યોજાયું

સુરત, 21 ફેબ્રુઆરી : શિક્ષણ જગતમાં અનેક સ્કૂલો દ્વારા અનેક પ્રકારના પ્રદર્શન યોજાતા હોય છે.ત્યારે,સુરત જિલ્લાના કામરેજમાં આવેલ વિઝ્ડમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આધારિત પ્રેરણાદાયક અને અવિસ્મરણીય ત્રિદિવસીય શૈક્ષણિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રદર્શનમાં અનેક વિષયોને લઈને અલગ અલગ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું.જેમાં ભારતીય લોકજીવન, રાષ્ટ્ર નિર્માણ, અવકાશીય દુનિયા,જંગલ જીવન, ગ્રામ્ય જીવન,આધુનિક […]

Continue Reading

સુરત : એલ.પી.સવાણી સ્કૂલમાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરાઈ

સુરત, 21 ફેબ્રુઆરી : એલપી સવાણી સ્કુલ કતારગામ ખાતે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે કવિ સાહિત્યકાર મનસુખ નારીયાએ ‘ મારી ભાષા મારી અભિલાષા ‘ વિષય પર વક્તવ્ય અને કાવ્ય પઠન રજૂ કર્યું હતું તેમને જણાવ્યું હતું કે સમૃદ્ધ દેશોમાં માતૃભાષામાં શિક્ષણ અપાય છે ગરીબ દેશોમાં અંગ્રેજીમાં શિક્ષણ અપાય છે વિશ્વમાં 6000 ભાષાઓમાંથી 600 ભાષા નાશ પામી […]

Continue Reading

સુરત : 22 અને 23મીએ મજુરાગેટ આઈ.ટી.આઈ. ખાતે તાલીમાર્થીઓના પ્રોજેક્ટ્સનું પ્રદર્શન યોજાશે

સુરત, 21 ફેબ્રુઆરી : સુરતમાં તા.22અને 23મી ફેબ્રુઆરીના રોજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા દરમ્યાન મજુરાગેટ આઈ.ટી.આઈ. ખાતે સંસ્થાના તાલીમાર્થીઓના પ્રોજેક્ટ્સનું પ્રદર્શન યોજાશે. આઈ.ટી.આઈ.ના જુદા જુદા ટ્રેડમાં તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા વિવિધ પ્રોજેક્ટ્સને નિહાળવા શહેરીજનોને અનુરોધ સહ નિમંત્રણ છે એમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા સુરતના આચાર્યની યાદીમાં જણાવાયું છે. અટલ રાષ્ટ્ર ન્યુઝ // […]

Continue Reading

દેવગઢ ગામે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત ત્રિદિવસીય ‘યુવા નેતૃત્વ અને સામુદાયિક વિકાસ તાલીમ કાર્યક્રમ’ની પૂર્ણાહુતિ

સુરત, 21 ફેબ્રુઆરી : કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા માંડવી તાલુકાના દેવગઢ ગામે સુરત જિલ્લાના યુવાનો માટે વિવિધ વિષયો પર ત્રિ-દિવસીય યુવા નેતૃત્વ અને સામુદાયિક વિકાસ તાલીમ યોજાઈ હતી. જેમાં પસંદગી પામેલા 50થી વધુ યુવાઓએ યોગ-ધ્યાન, ફાયર સેફ્ટી અને મોકડ્રીલ, સાયબર ક્રાઈમ અવેરનેસ, નાણાકીય જાગૃતિ, સેલ્ફ મેનેજમેન્ટ […]

Continue Reading

3 વર્ષની શ્રેયા અને 5 વર્ષનાં હર્ષની સુરતનાં ચોર્યાસી તાલુકાનાં કવાસગામની આંગણવાડીમાં પા..પા..પગલી..

સુરત, 20 ફેબ્રુઆરી : સમાજ, રાજ્ય કે રાષ્ટ્રનાં ઉજ્જવળ ભાવિ માટે શિક્ષણનો મજબૂત પાયો એ સૌથી અગત્યનું સોપાન છે. અને એ જ દિશામાંઆગળ વધતાં રાજ્ય સરકાર દ્વારા 3 થી 6 વર્ષના ભૂલકાઓ માટે ‘પા પા પગલી યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. નવી શિક્ષણનીતિ અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોનાં શિક્ષણનોપાયો મજબૂત કરવા માટે આંગણવાડીમાં જ […]

Continue Reading

સુરતમાં પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા “આનંદ મેળો” યોજાયો

સુરત, 13 ફેબ્રુઆરી : 13મી ફેબ્રુઆરી સોમવારના રોજ પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, ગુજરાતી માધ્યમ, અબ્રામાના વિશાળ પટાંગણમાં fantastic funfair નું અનોખું અને મસ્તીભર્યુ આયોજન કરવામાં આવ્યું હતું. જેના ઉદઘાટન સમારંભમાં મોનાર્ક સવાણી, મૈત્રી સવાણી, સ્કૂલ ડિરેક્ટર પ્રણય જરદોશ, વિવિધ વિભાગના પ્રિન્સિપાલ તેમજ પ્રિ-પ્રાઇમરી વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.આ મેળામાં કુલ 48 ખાણી-પીણીના સ્ટોલ, વિવિધ અવનવી 25 […]

Continue Reading