સુરત : કામરેજ ખાતે આવેલી સિદ્ધાર્થ લૉ કોલેજના વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી ટ્રાફીક એજ્યુકેશન અંગે માહિતગાર કરાયા

સુરત, 15 સપ્ટેમ્બર : સુરત જિલ્લાના કામરેજ તાલુકા ખાતે આવેલી સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓ રોડ સેફ્ટી ટ્રાફીક એજ્યુકેશન અંગે જાગૃત થાય તેમજ રોડ અકસ્માતોમાં ઘટાડો થાય એવા શુભ હેતુથી આરટીઓની સુરત ટીમના બ્રિજેશ વર્માએ ઓડિયો વિઝ્યુઅલ પદ્ધતિથી લાઈવ અકસ્માતના બનાવોની વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં યુવાનોને અકસ્માતથી બચવા તેમજ રોડ પર સ્ટંટ ન કરવાની […]

Continue Reading

સુરત : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી

સુરત,12 સપ્ટેમ્બર : દિગ્વિજય દિવસની ઉજવણી નિમિત્તે યુગપુરુષ સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર અને એમની શિકાગોના ધર્મસભા વિષય પર સુમન શાળા ક્રમાંક 17 , ભેસ્તાન ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ન્યાયાલયના અર્ધ કાનૂની સલાહકાર દીપક જાયસવાલ અને નગર પ્રા.શિ. સમિતિના શિક્ષક મકરંદજોશીએ વિવેકાનંદજીની યુગપુરુષની યાત્રા તથા સ્વામી વિવેકાનંદના જીવન કવન વિશે પ્રેરણાત્મક વિગતો […]

Continue Reading

સુરત : ઉધના સ્થિત તેરાપંથ ભવન ખાતે ‘શિક્ષક દિન’ નિમિત્તે ‘શ્રેષ્ઠ શિક્ષક’ સન્માન સમારોહ યોજાયો

સુરત,05 સપ્ટેમ્બર : ‘5 સપ્ટેમ્બર-શિક્ષક દિન’ની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને ‘શિક્ષક દિન’ સ્થાનિક ઉજવણી સમિતિ-સુરત દ્વારા ઉધના સ્થિત તેરાપંથ ભવન ખાતે જિલ્લા તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં શિક્ષણ ક્ષેત્રે પોતાનું મહત્વનું યોગદાન આપનારા જિલ્લા તેમજ તાલુકાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શ્રેષ્ઠ 9 શિક્ષકોનું શાલ, […]

Continue Reading

સુરત : શિક્ષક દિન નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સિમતિ દ્વારા આયોજીત શિક્ષક સન્માન સમારોહ સંપન્ન

સુરત, 05 સપ્ટેમ્બર : 5મી સ્પ્ટેમ્બર ભારતના રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રૂસ્તમપુરા ખાતે આયોજીત શિક્ષક સન્માન સમારોહ સંપન્ન થયો હતો. આ અવસરે સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નગર પ્રાથમિક શાળાના ત્રણ શ્રેષ્ઠ શિક્ષકોને “વિશિષ્ટ સેવા એવોર્ડ-2023” અને અન્ય 16 શિક્ષકોને શ્રેષ્ઠ કામગીરીના પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. […]

Continue Reading

સુરત જિલ્લામાં 66 ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોમાં 4465 બાળકો કરી રહ્યા છે અભ્યાસ

સુરત,08 ઓગસ્ટ : આદિવાસી બાંધવોના વિકાસ માટે રાજય સરકાર હરહંમેશ કટિબધ્ધ રહી છે. આદિજાતિ પ્રજામાં શિક્ષણનું પ્રમાણ વધે તથા બાળકોમાં નાનપણથી સારા સંસ્કારોનું સિંચન થાય તેવા આશયથી વિવિધ શૈક્ષણિક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેનાથકી આજે આદિજાતિના વિદ્યાર્થીઓ આજે વિદેશમાં જઈ ઉચ્ચ અભ્યાસ કરતા થયા છે. મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની કચેરી દ્વારા જિલ્લામાં આદિજાતિના બાળકો […]

Continue Reading

સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ દેશનો નકશો અને ‘મેરી માટી, મેરા દેશ’ની વિશાળ માનવ પ્રતિકૃતિ બનાવી

સુરત,08 ઓગસ્ટ : માં ભારતી ને કાજે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર-વીરાંગનાઓને અંજલિ આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા તા.9 થી 30 ઓગસ્ટ દરમિયાન “મેરી માટી, મેરા દેશ” કાર્યક્રમ દેશભરમાં યોજાશે, જેને અનુલક્ષીને સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના 750 બાળકોએ ગુરૂકુળના પરિસરમાં દેશનો નકશો અને ‘મેરી માટી, મેરા દેશ’ની વિશાળકાય માનવઆકૃતિ બનાવી હતી. […]

Continue Reading

સુરતમાં ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ની ઉજવણી હેઠળ પરિવાર-સમાજનું ગૌરવ વધારતી દિકરીઓનું સન્માન

સુરત,04 ઓગસ્ટ : ‘where there is a will, there is a way’ આ ઉક્તિને યથાર્થ સાબિત કરતી કતારગામની તન્વી અંજીરિયાએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જીવન ભારતી શાળામાં પ્રથમ ક્રમ મેળવી પરિવાર-સમાજની સાથે દિકરીઓનું ગૌરવ પણ વધાર્યું છે. રાજ્યવ્યાપી ઉજવાય રહેલા ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત જિલ્લા પંચાયત ખાતે બેટી બચાઓ, બેટી પઢાઓ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં […]

Continue Reading

સુરત : કતારગામ ખાતે ” ઇન્ડિયાજ લાર્જેસ્ટ સાયન્સ ટેલેન્ટ સર્ચ એક્ઝામ ” અંગે સેમિનાર યોજાયો

સુરત, 23 જુલાઈ : નેશનલ સાયન્સ મુવમેન્ટ માટે પ્રવૃત્ત રાષ્ટ્રીય સંસ્થા વિજ્ઞાનભારતી,NCERT, તથા NCSM, ન્યુ દિલ્હી યોજીત ” ઇન્ડિયાજ લાર્જેસ્ટ સાયન્સ ટેલેન્ટ સર્ચ એક્ઝામ ” અંગે ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે સેમિનાર યોજાયો હતો. જેમાં VVM ગુજરાતના સ્ટેટ કોર્ડીનેટર પ્રિ. મનસુખ નારિયાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુંહતું. VVM માત્ર ધોરણ 6થી11 માટે જ છે.તેના અભ્યાસક્રમમાં પોતના જ ગણિત […]

Continue Reading

સુરતનું ગૌરવ : સરકારી નર્સિંગ કોલેજના 2 વિદ્યાર્થીઓની એઇમ્સમાં ‘નર્સિંગ ઓફિસર‘ તરીકે પસંદગી

સુરત,20 જુલાઈ : સુરતની નવી સિવિલ હોસ્પિટલની સરકારી નર્સિંગ કોલેજના હિમિષ પટેલ અને અને આશિષ જાદવે AIIMS NORCET(ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નર્સિંગ ઓફિસર રિક્રુટમેન્ટ કોમન એલીજીબીલીટી ટેસ્ટ) પરીક્ષા પાસ કરી સુરત શહરેનું ગૌરવ વધાર્યું છે. વર્ષ 2022માં સરકારી નર્સિંગ કોલેજ ખાતેથી B.SC ઇન નર્સિંગ પૂરું કરી 6 મહિનાની સખત મહેનત બાદ તા.3 જૂન […]

Continue Reading

સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 44 શાળાના બાળકોને નિ:શુલ્ક અંગ્રેજી-હિન્દીની લર્નિંગ બુકનું વિતરણ કરાયું

સુરત, 08 જુલાઇ : ‘શિક્ષિત સમાજ, શ્રેષ્ઠ સમાજ’ની નેમ ને ચરિતાર્થ કરવા સુરતના કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા રાંદેર ઝોન વિસ્તાર તેમજ બીટ-4માં આવેલી 44 શાળાઓના પ્રથમ અને બીજા ધોરણમાં અભ્યાસ કરતા 4000થી વધુ બાળકોને અંગ્રેજી અને હિન્દીની લર્નિંગ બુકનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના ડાયરેક્ટર રાજા શેખે જણાવ્યું […]

Continue Reading