હળપતિ પરિવારે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોતાના સ્વજનના અંગોનું મહાદાન કર્યું

સુરત, 14 સપ્ટેમ્બર : દેવાધિ દેવ ભગવાન મહાદેવની ભકિત માટેના શ્રેષ્ઠ સમય ગણાતા પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ છે. શ્રાવણી અમાસ નિમિત્તે દાન-ધર્માદા ઉપરાંત પિતૃપૂજનનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે ત્યારે શ્રાવણી અમાસે પોતાના પરિવારજનના અંગોનું દાન કરીને હળપતિ પરિવારે મહાદાનનું સાચુ મહત્વ સાર્થક કર્યું છે. બારડોલી તાલુકાના સરભોણ ગામના હળપતિ પરિવારે બ્રેઈન […]

Continue Reading

સુરત ખાતે NRI મેરેજ અવેરનેસ સેમિનાર યોજાયો : યુવતિઓને માર્ગદર્શન અપાયું

સુરત,06 સપ્ટેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન તથા ચેમ્બર ઓફ કોમર્સ– સુરત ખાતે કાર્યરત એનઆરજી સેન્ટર– સુરતના સંયુકત ઉપક્રમે બુધવાર, 6 સપ્ટેમ્બર,2023ના રોજ બપોરે 12 કલાકે વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી, સુરત ખાતે NRI મેરેજ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વકતા તરીકે સુપ્રિમ […]

Continue Reading

સુરતમાં NRI મેરેજ અવેરનેસ સેમિનાર યોજાશે

સુરત, 05 સપ્ટેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન તથા ચેમ્બર ઓફ કોમર્સ– સુરત ખાતે કાર્યરત એનઆરજી સેન્ટર– સુરતના સંયુકત ઉપક્રમે બુધવાર, 6 સપ્ટેમ્બર ના રોજ બપોરે 12 કલાકે વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી, સુરત ખાતે NRI મેરેજ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.NRI મેરેજ અવેરનેસ સેમિનારમાં […]

Continue Reading

સુરત : ઉધના સ્થિત શ્રી માધવ ગૌશાળા ખાતે મહા રકતદાન શિબિર યોજાઈ

સુરત, 6 ઓગસ્ટ : સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા ખાતે આજ રોજ તા.06/08/2023 (રવિવાર)ના રોજ મહા-રકતદાન શિબિરનું, આયોજન રાખવામાં આવેલ. ઉધના વિસ્તારમાં આવેલ શ્રી માધવ ગૌશાળા માં આજે 600 થી વધુ, રક્તની યુનિટ એકત્રિત કરવામાં આવેલ. રક્તદાતઓનું તિલક કરી સ્વાગત કરી, તેઓના હસ્તે ગાયોને ઘાસ ખવડાવી, ગાયમાતાનું પૂંજન કરી રક્તદાતાઓએ રકતદાન કરેલ. આ […]

Continue Reading

સુરતની સુમુલ ડેરી ખાતે ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

સુરત, 5 ઓગષ્ટ : મહિલા અને બાળ વિકાસ વિભાગ-સુરત દ્વારા નારી વંદન ઉત્સવ નિમિત્તે સુમુલ ડેરી ખાતે ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. જેમાં કાર્ય સ્થળે મહિલાઓ સાથે થતી શારીરિક અને માનસિક ગેરવર્તણૂક માટે ઘડાયેલા કાયદાઓ તેમજ દરેક સંસ્થાઓમાં રચાતી કમિટી અંગે મહિલાઓને જાણકારી આપવામાં આવી હતી. રાજ્યભરમાં મહિલાઓના આર્થિક, સામાજિક અને નૈતિક ઉત્થાનને […]

Continue Reading

સુરત શહેર ટ્રાફિક પોલીસ વિભાગનો ડોનેટ લાઈફ દ્વારા સન્માન સમારોહ યોજાયો

સુરત, 28 જુલાઈ : સુરત : ડોનેટ લાઈફ સ્વૈચ્છિક સહાયક સંસ્થા છે. જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં અંગદાનની જન-જાગૃતિ ફેલાવવાનો અને બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનોને અંગદાન અંગે સમજાવી તેઓના અંગોનું દાન કરાવી જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન આપવા માટેનુ છે.ડોનેટ લાઈફ સંસ્થા છેલ્લા 18વર્ષથી સમાજમાં 24*7=365 દિવસ સ્કૂલો, કોલેજો, વિવિધ સંસ્થાઓ, યુનિવર્સિટી, સ્મશાનભૂમિ જેવા સ્થળોએ અંગદાનની જનજાગૃતિ માટેના […]

Continue Reading

જાહેર રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરનાર સામે સખ્ત પગલા લેવાશે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

સુરત, 23 જુલાઈ : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના જહાંગીરાબાદ, ઉગત કેનાલ રોડ ખાતે રેડિયન્ટ શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ બાદ મીડિયા સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે બાઈક કે કાર લઈને જાહેર રસ્તાઓ પર જોખમી સ્ટંટ કરનારાઓને ચેતવણી આપતા કહ્યું કે, આવારા તત્વો દ્વારા રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરાશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં […]

Continue Reading

સુરત શહેર પોલીસ દ્વારા દત્તક લેવામાં આવેલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાયો

સુરત, 23 જુલાઈ : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને રાંદેર અડાજણ પાલ પોલીસ સ્ટેશન અને રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે જહાંગીરા બાદ, ઉગત કેનાલ રોડ ખાતે રેડિયન્ટ શાળામાં સુરત શહેર પોલીસ દ્વારા દત્તક લેવામાં આવેલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ચોથો રક્તદાન કેમ્પ યોજાયો હતો. સમગ્ર દિવસ દરમિયાન 2011થી વધુ યુનિટ રકત એકત્ર કરાયું હતું. જેમાં જાગૃત્ત […]

Continue Reading

સુરતમાં સામાજિક અગ્રણીએ સિવિલના 551 સફાઈકર્મીઓને છત્રી વિતરણ કરી

સુરત, 2 જુલાઈ : સામાજિક અગ્રણી કલ્પેશ મહેતાએ સ્વર્ગસ્થ પિતાની માસિક પુણ્યતિથિ નિમિત્તે આજરોજ સુરત સિવિલ હોસ્પિટલમાં વર્ગ-4ના 551 કર્મચારીઓને છત્રી વિતરણ કરી ‘માનવ સેવા એજ પ્રભુ સેવા’ના સૂત્ર સાર્થક કર્યું છે.સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક અને નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલા સહિત તમામ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની ઉપસ્થિતિમાં સિવિલની કિડની બિલ્ડીંગના […]

Continue Reading

સુરત : તાપી મૈયાના જન્મદિને સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક સાથે બે અંગદાનની વિરલ ઘટના

સુરત, 25 જૂન : તાપી મૈયાના જન્મદિને સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક સાથે બે અંગદાનની વિરલ ઘટના બની છે. જેમાં મૂળ બિહારના અરવિંદ મહંતો અને જામનગરના મનોજભાઈ ચાવડા એમ બે બ્રેઈનડેડ વ્યક્તિઓના ચાર કિડની અને બે લીવરના દાનથી છ જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળશે. આ સાથે આજે નવી સિવિલથી અંગદાનની સેન્ચુરી પૂર્ણ થઈ છે. નવી સિવિલ […]

Continue Reading