સુરતના ધવલ પટેલ દ્વારા લિખિત ‘ભારત કે જનજાતીય ક્રાંતિવીર’ પુસ્તકનું કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીના હસ્તે વિમોચન કરાયુ

સુરત, 2 માર્ચ : દેશની રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાનમાં આયોજિત ‘વર્લ્ડ બૂક ફેર’માં ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના રાષ્ટ્રીય મીડિયા પ્રમુખ ધવલ પટેલ દ્વારા લિખિત ‘ભારત કે જનજાતીય ક્રાંતિવીર’ પુસ્તકનું વિમોચન દેશના કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડી જી દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સમીર […]

Continue Reading

‘ દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન-સુરત ’સંપન્ન : ‘દૂન પ્રભા’ પુસ્તકનું વિમોચન કરાયું

સુરત, 15 સપ્ટેમ્બર : ભારત સરકારના રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલય દ્વારા સુરતમાં ‘હિન્દી દિવસ સમારોહ-2022′ અને દ્વિતીય ‘અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ના છેલ્લા દિવસે બપોર બાદ બીજા સત્રમાં ‘ભારતીય સિનેમા અને હિન્દી ભાષા’ વિષય પર પદ્મશ્રી ફિલ્મ નિર્દેશક ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી, અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મહેશ માંજરેકર અને ભારતીય જનસંચાર સંસ્થાનના મહાનિદેશક પ્રો.સંજય દ્વિવેદીએ પોતાના રસપ્રદ […]

Continue Reading

લેખિકા અને કટારલેખક સંગીતા શુક્લાને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

નવી દિલ્હી, 27 ઓગષ્ટ : પ્રખ્યાત લેખિકા અને અંકશાસ્ત્રી સંગીતા શુક્લાએ દિલ્હીમાં સોસાયટી ફોર હેલ્થ એન્ડ એમ્પાવરમેન્ટ ઑફ વુમન (SHE) દ્વારા આયોજિત “વુમન ઇન લીડરશિપ કોન્ક્લેવ-2022”ના કાર્યક્રમમાં શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે તેમના યોગદાન બદલ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો છે.શુક્લાએ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે રાજ્ય સભાના સંસદ સભ્ય ગીતા શેક્યા પાસેથી એવોર્ડ મેળવ્યો હતો જેમાં વિવિધ […]

Continue Reading