લોકશાહી અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ભારતનું G-૨૦ અધ્યક્ષપદ દેશના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક ઘટના

સુરત, 15 ફેબ્રુઆરી : ભારતને તા.1 ડિસેમ્બર,2022થી 30 નવેમ્બર-2023 સુધી G-20ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. લોકશાહી અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ભારતનું G-20 અધ્યક્ષપદ દેશના ઈતિહાસમાં ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ઘટના છે. વિશ્વના ભલા માટે ભારતની ભૂમિકા વિશ્વના દેશો સ્વીકારે છે. ભારત વિશ્વની પ્રમુખ સમસ્યાઓના વ્યવહારૂ ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. આ અભિગમમાં જ ‘વસુધૈવ […]

Continue Reading

દાવોસમાં શ્રી શ્રી રવિશંકરજીએ WES(વૈશ્વિક અર્થતંત્ર સભા)ને સંબોધન કર્યું : પ્રેરણાત્મક પગલાં લેવા માર્ગ ચીંધ્યો

18 જાન્યુઆરી, બેંગલોર : વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક ગુરુ, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ મહામારી પછીના આ સમયમાં વૈશ્વિક નેતાઓની વિશાળ સભાઓમાંની એકને સંબોધન કર્યું . તેમાં તેમણે કોવીડ-19 મહામારીને પરિણામે નીપજેલી જટીલ વૈશ્વિક માનસિક સ્વાસ્થ્ય સમસ્યાથી પીડિત દુનિયાની માવજત કરવા બાબતે પોતાના વિચારો રજુ કર્યા.ગુરુદેવે કહ્યું, “કોવીડ-19 મહામારીનો દુનિયાભરમાં જે રીતે પ્રતિકાર કરવામાં આવ્યો તેનાથી […]

Continue Reading

સૂરીનામમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર મહારાજનું સર્વોચ્ચ નાગરિક ખિતાબ દ્વારા બહુમાન

બેંગલોર, 15 જુલાઈ : વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને ધી આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર મહારાજને તેમના માનવતાવાદી કાર્યો માટે સૂરીનામના માનનીય પ્રમુખ ચંદ્રિકાપેર્સાદ સંતોખી દ્વારા ધી ગ્રાન્ડ કોર્ડન- ઓનરરી ઓર્ડર ઓફ ધી યલો સ્ટાર(Ere-Order van de Gele Ster) થી નવાજવામાં આવ્યા છે.પોતાના વક્તવ્યમાં માનનીય પ્રમુખ સંતોખીએ કહ્યું,” આપ પ્રવર્તમાન તથા ભવિષ્યની પેઢીએ પણ […]

Continue Reading

જાણવા જેવું …. 80 વર્ષ પૂર્વે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રાર્થના આજના દિવસે ગાવામાં આવી હતી

સુરત : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ …નામ લેવા સાથે જ પ્રબળ રાષ્ટ્રભક્તિ અને ‘ ભગવા નીચે સૌ સમાન ” સૂત્રને ચરિતાર્થ કરનાર વિશ્વના સૌથી મોટા સંગઠનની ઝાંખી નજર સમક્ષ તરી આવે. અનેકવિધ પડકારો વચ્ચે પ્રબળ રાષ્ટ્રભક્તિની વિચારધારા સાથે સતત સેવાકીય પ્રવૃત્તિ કરનારા આ સંગઠનની પ્રાર્થના વિશ્વ પ્રસિદ્ધ છે.ત્યારે, આ પ્રાર્થના સૌ પ્રથમ ક્યારે ગાવામાં આવી હતી […]

Continue Reading

યુક્રેન-રશિયા યુદ્ધના અસરગ્રસ્તોની વ્હારે આવ્યું આર્ટ ઓફ લિવિંગ

દિલ્હી, 7 માર્ચ : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે અનેક લોકો નિઃસહાય સ્થિતિમાં મુકાઈ ગયા છે.ત્યારે, ભારતના વિવિધ સંપ્રદાયોના આધયાત્મિક ગુરુઓ, સંતો દ્વારા લોકોની સહાય કરવામાં આવી રહી છે.આર્ટ ઓફ લિવિંગ પણ યુદ્ધના અસરગ્રસ્તોની સહાય માટે આગળ આવ્યું છે.ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ની પ્રેરણાથી આર્ટ ઓફ લિવિંગ દ્વારા યુક્રેન ની સાત […]

Continue Reading

નવા વર્ષના પ્રારંભે પીએમ મોદી જઈ શકે છે યૂએઇના પ્રવાસે

સુરત, 29 નવેમ્બર : કોરોનાની મહામારીના કારણે વિશ્વના વિવિધ દેશોના વડાઓ એકબીજાના દેશમાં પ્રવાસે જઈ શક્ય ન હતા.જોકે, હવે આ મહામારી નિયંત્રણમાં હોઈને વિવિધ દેશના વડાઓ વચ્ચે મુલાકાતનો દોર શરૂ થઇ ગયો છે.ત્યારે, મીડિયાના એક રિપોર્ટ મુજબ વડાપ્રધાન મોદી નવા વર્ષે એટલે કે વર્ષ 2022ના પ્રારંભે સંયુક્ત આરબ અમીરાત ( યુએઈ )ના પ્રવાસે જઈ શકે […]

Continue Reading