ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા 16 અને 17મીએ કામરેજના વાવ ખાતે યોગશિબિર યોજાશે
સુરત, 15 સપ્ટેમ્બર : દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીના 73માં જન્મ દિવસ નિમિત્તે 16 અને 17 સપ્ટેમ્બર 2023ના રોજ સમગ્ર ગુજરાતના 73 સ્થળો પર 73000યોગ સાધકો સાથે ૭.૩૦ લાખ સુર્ય નમસ્કાર કરશે. જે અંતર્ગત સુરત જિલ્લામાં તા.૧૬ અને તા.17મી સપ્ટેમ્બરના રોજ સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન SRPF પરેડ ગ્રાઉન્ડ, ગ્રુપ 11,વાવ ખાતે” બે દિવસીય યોગ શિબિર […]
Continue Reading