ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા 16 અને 17મીએ કામરેજના વાવ ખાતે યોગશિબિર યોજાશે

સુરત, 15 સપ્ટેમ્બર : દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીના 73માં જન્મ દિવસ નિમિત્તે 16 અને 17 સપ્ટેમ્બર 2023ના રોજ સમગ્ર ગુજરાતના 73 સ્થળો પર 73000યોગ સાધકો સાથે ૭.૩૦ લાખ સુર્ય નમસ્કાર કરશે. જે અંતર્ગત સુરત જિલ્લામાં તા.૧૬ અને તા.17મી સપ્ટેમ્બરના રોજ સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન SRPF પરેડ ગ્રાઉન્ડ, ગ્રુપ 11,વાવ ખાતે” બે દિવસીય યોગ શિબિર […]

Continue Reading

લસકાણા ગામમાં સગર્ભા મહિલા માટે દૂધ સંજીવની યોજના બની રહી છે જીવનરક્ષક

સુરત,15 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને કુપોષણથી મુક્ત કરવા માટે પોષણયુકત ભારતનો સંકલ્પ કર્યો છે. ‘સહી પોષણ, દેશ રોશન’ના નામે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ સંકલ્પને સાકાર કરવા માટે વિવિધ પ્રકલ્પોની શરૂઆત કરવામાં આવ્યા છે. ‘પોષણ માસ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા સગર્ભા મહિલાઓ તથા બાળકનો વિકાસ થાય તે માટે અનેકવિધ યોજનાઓ દ્વારા […]

Continue Reading

જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને લધુમતી કલ્યાણના મુદ્દા અંગેની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ

સુરત, 15 સપ્ટેમ્બર : વડાપ્રધાનના લધુમતી કલ્યાણ માટેની 15 મુદ્દા અંગેની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠકની જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા તથા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, આઈ.ટી.આઈ., આરોગ્ય, સમાજ કલ્યાણની કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, લધુમતીના સ્વસહાય જુથોને આપવામાં આવતી સહાય અંગેની વિસ્તૃત ચર્ચા […]

Continue Reading

ઉમરપાડા તાલુકાનાં આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા પોષણ માસની કરવામાં આવી ઉજવણી

સુરત, 15 સપ્ટેમ્બર : ઉમરપાડા તાલુકાનાં આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા પોષણ માસની ઉજવણી “સહિ પોષણ દેશ રોશન” ધ્યેયને ચરીતાર્થ કરવા “ પોષણ માસ-2023 ” અંતર્ગત ઉમરપાડા તાલુકાનાં આઈ.સી.ડી.એસ.શાખામાં પોષણ માસની ઉજવણીઓ કરવામાં આવી રહી છે. તાલુકા પંચાયતના પદાધિકારીઓ, આઇ.સી.ડી.એસ શાખાના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો દ્વારા રેલી કરી, ઉમરપાડા ઘટક પંચાયત વિભાગ તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને આઈ.સી.ડી.એસ. વિભાગ […]

Continue Reading

સુરતના ચોર્યાસી તાલુકામાં મેરી માટી મેરા દેશ 2.0 તબક્કાનો પ્રારંભ

સુરત, 14 સપ્ટેમ્બર : ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય હેઠળ ચાલતા નહેરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા મેરી માટી, મેરા દેશ ફેઝ-2.0 ના ભાગરૂપે તા.1 થી 30 સપ્ટેમ્બર સુધી વિવિધ પ્રવૃતિઓ યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત ચોર્યાસી તાલુકામાં ઘરે-ઘરેથી માટી એકત્રિત કરવામાં આવી હતી.આ પ્રવૃતિ નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો દ્વારા ચોર્યાસી તાલુકામાં સારોલી, સાબરગામ, […]

Continue Reading

પલસાણાના બલેશ્વર ગામમાં શંકાસ્પદ ટી.બી. કેસ શોધખોળ ACF સર્વેલન્સની ટીમે નિરીક્ષણ કર્યું

સુરત, 14 સપ્ટેમ્બર : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણાવના બલેશ્વર ગામ ખાતે શંકાસ્પદ ટી.બી. કેસ શોધખોળ ACF સર્વેલન્સ (એક્ટીવ કેસ ફાઇન્ડીંગ)ની કામગીરી કરવામાં આવી હતી. જે કામગીરીનું સુરત જિલ્લા ક્ષય અધિકારી ડો.દિનેશ વસાવા અને પલસાણા તાલુકા હેલ્થ ઓફીસર ડો.મધુકુમાર દ્વારા સઘન મોનીટરીંગ અને નિરિક્ષણ કરાયું હતું. કર્મચારીઓને કામગીરી બાબતે જરૂરી સુચનો પણ […]

Continue Reading

સુરતમાં રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

સુરત, 14 સપ્ટેમ્બર : ભારત સરકારના રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષા અંજના પંવાર આજે સુરત જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે શહેર-જિલ્લાના વિવિધ સફાઈ કામદારના આગેવાનો/સફાઈ કામદારોના કલ્યાણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ/યુનિયનોના પ્રતિનિધિઓ, સુરત મહાનગરપાલિકા તથા જિલ્લાના અધિકારીઓ સાથે સફાઈ કામદારોના પ્રશ્નો બાબતે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે પત્રકાર પરિષદ દ્વારા કામદારોને લગતી યોજનાઓની […]

Continue Reading

સુરત શહેરની અડાજણ તાલુકાની અંજલી કો.ઓ.હાઉસીંગ સોસા.લી.ફડચામાં

સુરત,13 સપ્ટેમ્બર : સુરત શહેરના અડાજણ તાલુકાની અંજલી કો.ઓ.હાઉસીંગ સોસા.લી.સુરત ને જિલ્લા રજીસ્ટાર, સહકારી મંડળીઓ દ્વારા વચગાળાના આદેશ અનુસાર 25 ઓગસ્ટના ફડચામાં લઇ જવામાં આવી છે. આ મંડળીના ફડચા અધિકારી તરીકે એન.જે.કારેલીયાની નિમણુંક કરવામાં આવી છે. ફડચા અધિકારીએ 11 સપ્ટેમ્બરના રોજ ચાર્જ સંભાળી લીધો છે, જે કોઈ વ્યકિત અથવા હિત સંબંધ ધરાવનારાઓએ આ સંસ્થા પાસે […]

Continue Reading

સુરત જિલ્લામાં આયુષ્માન ભવ અભિયાન થકી ગામે ગામ આયુષ્માન કાર્ડના કેમ્પ યોજાશે

સુરત,13 સપ્ટેમ્બર : સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકારની આરોગ્યની વિવિધ યોજનાઓના લાભો સમગ્ર દેશવાસીઓને મળી રહે તે માટે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ રીતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આયુષ્માન ભવઃ અભિયાન અને આયુષ્માન ભવઃ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આગામી 17 સપ્ટેમ્બર વડાપ્રધાનના જન્મ દિવસથી 2 ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ દિવસ સુધી વહીવટી […]

Continue Reading

સુરત : ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર દ્વારા આયોજીત માટી મૂર્તિ મેળો- 2023નો શુભારંભ

સુરત,13 સપ્ટેમ્બર : ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર દ્વારા જોગાણી નગર પાર્ટી પ્લોટ, અડાજણ ખાતે માટી મૂર્તિ મેળો પ્રદર્શન સહ વેચાણ મેળો – 2023ને સુરત મહાનગર પાલિકાના દંડક ધર્મેશ વાણીયાવાલાના હસ્તે ખુલ્લો મુકાયો. સુરત શહેર, નવસારી, અંકલેશ્વર હાસોટ સહિત ભરૂચના 50 મૂર્તિકારો દ્વારા તૈયાર કરાયેલી ઈકોફેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ ઘર આંગણે ખરીદવાનો સુવર્ણ […]

Continue Reading