સુરત : ચેમ્બર દ્વારા ‘શહેરી હવાની ગુણવત્તા વ્યવસ્થાપનમાં સ્વદેશી અને નવીન તકનીકોની ભૂમિકા’ વિશે મહત્વનું સેશન યોજાશે

સુરત, 28 એપ્રિલ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. 29 એપ્રિલ, 2022ના રોજ સાંજે 5 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘રોલ ઓફ ઇન્ડીજિનીયસ એન્ડ ઇનોવેટીવ ટેકનોલોજીસ ઇન અર્બન એર કવોલિટી મેનેજમેન્ટ’ વિષય ઉપર મહત્વના સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત વકતા તરીકે આઇઆઇટી દિલ્હીના પ્રોફેસર મુકેશ ખરે, સિનિયર […]

Continue Reading