પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે આયુર્વેદ અને હોમીયોપેથીનો આયુષ મેગા કેમ્પ યોજાશે
સુરત, 31 માર્ચ : નિયામક આયુષની કચેરી-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, સુરત દ્વારા 3 એપ્રિલ- રવિવારે સવારે 9 થી 1 કલાક દરમિયાન પલસાણા તાલુકાના ગંગાધરા સ્થિત અલખધામ ખાતે વિનામૂલ્યે આયુર્વેદ અને હોમીયોપેથી આયુષ મેગા સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાશે. જેમાં ચામડી, સ્ત્રીરોગ, વંધ્યત્વ, બાળરોગ, ડાયાબિટીસ, જનરલ રોગો સહિતની બિમારીઓના તજજ્ઞ આયુર્વેદ અને હોમીયોપેથી […]
Continue Reading