નિરાધાર ગંગાસ્વરૂપ મહિલાઓનું તાલીમ દ્વારા પુન:સ્થાપન કરવાની યોજના

સુરત,30 માર્ચ : રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા નિરાધાર ગંગાસ્વરૂપ મહિલાઓના પુનઃસ્થાપન માટે આર્થિક સહાય પૂરું પાડતી યોજના અમલી છે, જેમાં 18થી 40ની ઉંમરના લાભાર્થી નિરાધાર વિધવાઓને તાલીમ આપી પુન:સ્થાપન કરવા તા.1-8-03ના સુધારા ઠરાવથી યોજનામાં સ્વરોજગારલક્ષી તાલીમ આપ્યા બાદ સ્વનિર્ભર બનાવી પુન:સ્થાપન કરવાના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.રાજ્ય સરકારની આ યોજનાનો લાભ 18 […]

Continue Reading