સુરતના સરસાણા ખાતે ત્રિદિવસીય ‘ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022 ‘નો ભવ્ય પ્રારંભ
સુરત, 29 એપ્રિલ : સુરતના સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે તા.29 એપ્રિલથી 1 મે દરમિયાન સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય SRK ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમિટ અને એક્ઝિબિશનનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાનએ વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતાં પાટીદાર ઉદ્યોગકારોને ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણ કરીને ગ્રામ્ય અર્થકારણને ધબકતું રાખવાનું […]
Continue Reading