જાણીતા સમાજસેવિકા અમિષા રૂવાલાના જન્મદિનની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે કરાશે
સુરત, 7 એપ્રિલ : સુરતના જાણીતા પત્રકાર, તંત્રી, સમાજસેવિકા અને રાજકીય અગ્રણી અમિષા ફરોખ રૂવાલાના જન્મદિનની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે કરવામાં આવશે. તેમના જન્મદિનને સેવાની સુવાસ સાથે ઉજવવા માટે સતત 10 દિવસ વિવિધ સેવાકીય અને મેડિકલ કેમ્પો યોજી જન્મદિનને યાદગાર બનાવવામાં આવશે.નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રાઈટ્સ અને કોન્સ્ટિટયુશનલ રાઈટ્સ(રાષ્ટ્રીય) અને સંસ્કૃતિ શિક્ષણ અને સમાજ […]
Continue Reading