સુરત : જાણીતા સમાજસેવિકા અમિષા ફરોખ રૂવાલાના જન્મદિનની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે કરાશે

સુરત, 16 એપ્રિલ : 18 એપ્રિલ ના રોજ જાણીતા પત્રકાર, તંત્રી, સમાજસેવિકા અને રાજકીય અગ્રણી મહિલા અમિષા ફરોખ રૂવાલા ( માયાકુમાર )ના જન્મદિનની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવશે. તેમના જન્મદિનને સેવાની સુવાસ સાથે ઉજવવા માટે સતત આખું વર્ષ વિવિધ સેવાકીય અને મેડિકલ કેમ્પો યોજી જન્મદિનને ખાસ યાદગાર બનાવવામાં આવશે.નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રાઈટ્સ […]

Continue Reading

જાણીતા સમાજસેવિકા અમિષા રૂવાલાના જન્મદિનની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે કરાશે

સુરત, 7 એપ્રિલ : સુરતના જાણીતા પત્રકાર, તંત્રી, સમાજસેવિકા અને રાજકીય અગ્રણી અમિષા ફરોખ રૂવાલાના જન્મદિનની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે કરવામાં આવશે. તેમના જન્મદિનને સેવાની સુવાસ સાથે ઉજવવા માટે સતત 10 દિવસ વિવિધ સેવાકીય અને મેડિકલ કેમ્પો યોજી જન્મદિનને યાદગાર બનાવવામાં આવશે.નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રાઈટ્સ અને કોન્સ્ટિટયુશનલ રાઈટ્સ(રાષ્ટ્રીય) અને સંસ્કૃતિ શિક્ષણ અને સમાજ […]

Continue Reading

સુરત : ઓક્સિજન સપ્લાય એજન્સીના માલિકએ તેમના 75માં જન્મદિનની કરી અનોખી ઉજવણી

સુરત, 26 માર્ચ : સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિનની ઉજવણી કેક કાપી, પરિવાર અને મિત્રવર્તુળ સાથે હોટેલમાં પાર્ટી કરીને કરતાં હોય છે, પરંતુ કોરોનાની વિકટ સ્થિતિમાં નવી સિવિલ હોસ્પિટલમાં અવિરત ઓક્સિજન પૂરો પાડનાર આઈનોક્ષ ઓક્સિજન સપ્લાય એજન્સીના માલિક એ.ડી.મોરેએ તેમના 75માં જન્મદિનની સેવાસભર અને પ્રેરક ઉજવણી કરી હતી..મોરેએ 75માં જન્મદિનના અમૃત્ત વર્ષની ઉજવણીને સેવાભાવના સાથે […]

Continue Reading