સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીના હસ્તે દિવાળીના સમયે રૂા.2.75 કરોડના હિરાના પાર્સલોનો લુંટનો સામાન આંગડીયા પેઢી અને વેપારીને પરત કરાયો
સુરત, 28 જાન્યુઆરી : અમરેલી જિલ્લામાંથી તા.19/10/2022ના રોજ રામદેવ ટ્રાવેલ્સમાં અક્ષર આંગડીયા તથા ગુજરાત આંગડીયા પેઢીના કર્મચારીઓ રૂ.2.75 કરોડના હીરા અને રોકડ સાથે પાર્સલ લઈ સુરત શહેર તરફ આવી રહ્યા હતા. ત્યારે રાત્રીના 1:30 વાગે અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકાના કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુંદી ગામ બસ સ્ટેન્ડ પાસે પ્રિ-પ્લાન મુજબ અગાઉથી બસમાં બેસેલા અગીયાર જેટલા […]
Continue Reading