સુરત : પરીક્ષા કેન્દ્રની આસપાસ ચાર કરતા વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર પ્રતિબંધ
સુરત, 24 માર્ચ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.28/03/2022થી 12/04/2022 સુધી ધોરણ-10 (એસ.એસ.સી.) અને ધોરણ-12 (એચ.એસ.સી) વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા સુરત શહેરના 356 પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે. આ સમયગાળા દરમિયાન પરીક્ષા દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તેવા હેતુથી સુરત […]
Continue Reading