ઓલપાડ તાલુકાના 34 ગામો માટે મહુવેજ જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરશે પાણી પુરવઠા મંત્રી
સુરત, 19 મે : આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ, પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે 20મી મે ના રોજ સવારે 10 વાગ્યે માંગરોળ તાલુકાના પાલોદ ગામમાં વી.ડી.સિલ્ક મિલની બાજુના મેદાન ખાતે જલ જીવન મિશન અંતર્ગત ગુજરાત પાણી પુરવઠા બોર્ડની સુરત જિલ્લાના માંગરોળ, માંડવી અને ઓલપાડ તાલુકાના 34 ગામો તેમજ તરસાડી નગરપાલિકાના નાગરિકો માટે […]
Continue Reading