સુરતના લોક સમર્પણ ટ્રસ્ટ સંચાલિત રક્તદાન કેન્દ્રની રજત જયંતી પ્રસંગે રક્તદાતાઓનું સન્માન કરતા રાજ્યપાલ
સુરત, 10 જુલાઈ : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુરતના લોક સમર્પણ ટ્રસ્ટ સંચાલિત લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના “સમર્પણ રજત જયંતી મહોત્સવ” પ્રસંગે વિશેષ રક્તદાતાઓનું સન્માન કરતા જણાવ્યું હતું કે, રક્તદાન પ્રવૃત્તિ જેવા માનવતાના વિવિધ કાર્યો દ્વારા લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર અન્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમણે જણાવ્યું હતું કે, પોતાના ધનથી માંડી રક્તને પણ […]
Continue Reading