સુરત : ઓલપાડ તાલુકાના લવાછા ગામે નિ:શુલ્ક આરોગ્ય શિબિર યોજાઈ

સુરત, 28 ફેબ્રઆરી : ગ્રામીણ વિસ્તારના નાગરિકોને સ્થાનિક કક્ષાએ જ વિવિધ રોગોનું નિદાન અને ઉપચાર થઈ શકે તેમજ તેઓ સ્વાસ્થ્ય અંગે સજાગ રહે એ હેતુથી ઓલપાડ તાલુકાના લવાછા ગામે અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા નિ:શુલ્ક સર્વ રોગ નિદાન અને સારવાર શિબિર યોજાઈ હતી, જેમાં 379 દર્દીઓએ આંખ, દાંત, હાડકા, ચામડી, સ્ત્રી રોગ તેમજ જનરલ ફિઝિશિયન જેવા વિવિધ […]

Continue Reading