પ્રજાએ મૂકેલા વિશ્વાસ પર ખરા ઉતરી તેમના સુખ દુઃખમાં હંમેશા સાથે છે સરકાર : સંઘવી

સુરત, 16 જુલાઈ : છેલ્લા 2 દાયકાની રાજ્ય સરકારની વિકાસગાથા ગામેગામ પહોંચે એ હેતુથી આયોજિત ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવી પહોંચતા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી અને કોર્પોરેટરો, સ્થાનિક શહેરીજનોએ વિકાસ રથનું હર્ષભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શહેરીજનોની સુખાકારી માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૨૨ ખાતે રસ્તા, ગટર, લાઈટ, પાણી અને વીજળી સહિતના […]

Continue Reading

બારડોલી તાલુકાના ઈસરોલી ગામમાં ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના રથને આવકારતા ધારાસભ્ય પરમાર

સુરત, 13 જુલાઈ : આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની ભરેલી વિકાસની હરણફાળને જનજન સુધી પહોચાડવા માટે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો રથ બારડોલી તાલુકાના ઈસરોલી ગામે આવી પહોચ્યો હતો. જ્યાં ધારાસભ્ય ઈશ્વર પરમાર તથા બાળાઓએ કુમકુમ તિલક કરી વંદે ગુજરાત વિકાસ યાત્રાના વધામણા કર્યા હતા. વંદે ગુજરાત રથે વહેલી સવારથી બારડોલી તાલુકાના […]

Continue Reading

ઓલપાડ અને મહુવા તાલુકાના ગામોમાં ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના રથનું ભવ્ય સ્વાગત કરાયું

સુરત, 6 જુલાઈ : છેલ્લા બે દાયકામાં ગુજરાતની વિકાસકીય સિદ્ધિઓને જનજન સુધી પહોચાડવા માટે આયોજિત ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત ઓલપાડ અને મહુવા તાલુકાના ગામોમાં ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓલપાડ તાલુકાના છીની, ધનશેરા, પિંજરત, કુદીયાણા તેમજ મહુવા તાલુકાના તરસાડી, કરચેલીયા, બારતાડ ગામમાં ‘વંદે ગુજરાત વિકાસ રથે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની […]

Continue Reading

વંદે ગુજરાત વિકાસ યાત્રા થકી સરકારની વિકાસલક્ષી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચશે : કૃષિ રાજ્યમંત્રી પટેલ

સુરત, 5 જુલાઈ : કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશપટેલે ઓલપાડ તાલુકાના માસમા ગામથી સુરત જિલ્લાની ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. માસમાના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વૃક્ષોના જતનના સંદેશ સાથે મહેમાનોનું ઔષધીય છોડ આપી સ્વાગત કરાયું હતું. તેમજ દરેક મહેમાનોએ વૃક્ષના છોડનો સ્વીકાર કરી વૃક્ષના જતન માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે કૃષિરાજ્યમંત્રી પટેલે […]

Continue Reading

સુરત જિલ્લામાં 5થી 19 જુલાઇ દરમિયાન ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના રથો ગામડે ગામડે કરશે પરિભ્રમણ

સુરત, 4 જુલાઈ : ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની ભરેલી વિકાસની હરણફાળને જનજન સુધી પહોચાડવા માટે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના રથો આગામી 5થી 19 જુલાઈ દરમિયાન ગામેગામ પરિભ્રમણ કરશે. જેના ભાગરૂપે સુરત જિલ્લામાં પણ બે રથો ગામડે-ગામડે પરિભ્રમણ કરીને સુરત જિલ્લા સહિત રાજ્યના છેલ્લા બે દાયકાના વિકાસની ઝાંખી કરાવશે. ઓલપાડ તાલુકાના […]

Continue Reading