ચોર્યાસી તાલુકાના વાંઝ ગામે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું સ્વાગત કરતા ધારાસભ્ય પરમાર
સુરત,19 જુલાઈ : આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત છેલ્લા 20વર્ષમાં થયેલા વિકાસના કામોને જન જન સુધી પહોંચાડવા માટે “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો રથ સુરત જિલ્લાના વિવિધ ગામોમાં ફરી આજે વાંઝ ગામની પ્રાથમિક શાળા ખાતે પહોંચતા ગ્રામજનોએ હર્ષોલ્લાસ સાથે ધારાસભ્ય ઇશ્વર પરમાર સહિતના મહાનુભાવોએ રથના વધામણા કર્યા હતા. તેમજ વાંઝ ગામ ખાતે રૂા.9.94 લાખના વિકાસ […]
Continue Reading