સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 53મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો
સુરત, 26 ફેબ્રઆરી : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 53મો વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્ય મંત્રી ડો. કુબેર ડીંડોરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં 12 વિદ્યાશાખાની 101 જેટલી પદવીઓ અને મેડલ્સ 36,762 યુવા વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત,62 પી.એચ.ડી.તથા 13 એમ.ફિલ ધારકોને પદવીઓ એનાયત […]
Continue Reading