સુરત શહેર-જિલ્લામાં કોરોનાની ગતિ ધીમી પડી : 155 કોરોના ગ્રસ્ત, 2ના કરૂણ મોત
સુરત,8 ફેબ્રુઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે.દિન પ્રતિ દિન કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા ઘટાડાને કારણે હવે આ ત્રીજી લહેર અંતિમ તબક્કામાં હોય તેવું જણાઈ રહ્યું છે. જોકે, મૃતકોની સંખ્યા ચિંતાજનક છે.ગુજરાતમાં પણ આ મહામારી ધીમી પડી છે અને દિવસે ને દિવસે દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.સુરત શહેર-જિલ્લામાં પણ […]
Continue Reading