સુરત શહેર-જિલ્લામાં 161 કોરોના પોઝિટિવ : 3ના કરૂણ મોત
સુરત, 9 ફેબ્રુઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે અને કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે, હજુ પણ દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓના મોતની સંખ્યા ચિંતાજનક જોવા મળી રહી છે.ગુજરાતમાં પણ દિવસે ને દિવસે આ મહામારીનો પ્રકોપ ઘટી રહ્યો હોય તેમ દર્દીઓની સંખ્યા પ્રતિ ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં […]
Continue Reading