સુરત શહેર-જિલ્લામાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો : 2488 કોરોના સંક્રમિત, 4ના મોત
સુરત, 22 જાન્યુઆરી : દેશ-દુનિયામાં કોરોનાની મહામારીનો પ્રકોપ યથાવત છે.ત્યારે, ભારતમાં પણ કોરોનાની ત્રીજી લહેરનો કેર યથાવત જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાં દિન પ્રતિ દિન સંક્રમણ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 23,150 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે.જયારે, 15 દર્દીઓના કરૂણ મોત થયા છે.રાજ્યમાં અમદાવાદ બેકાબુ […]
Continue Reading