સુરત શહેર-જિલ્લામાં 9 કોરોના સંક્રમિત : 28ને અપાયો ડિસ્ચાર્જ
સુરત, 27 ફેબ્રુઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર વિદાય લઈ રહી હોય તેવા અણસારો મળી રહ્યા છે. ગુજરાતમાંથી પણ હવે આ મહામારીના વળતા પાણી થયા હોય તેમ દિન પ્રતિ દિન કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો થઇ રહ્યો છે.સમગ્ર રાજ્યમાં એક સમયે કોરોનાના દર્દીઓની સંખ્યાની દ્રષ્ટિએ બીજા ક્રમે રહેતા સુરત શહેર-જિલ્લામાંથી આ મહામારી લગભગ […]
Continue Reading