સુરત શહેર-જિલ્લામાં કોરોના નિયંત્રણમાં : 879 કોરોના સંક્રમિત, 5ના કરૂણ મોત
સુરત, 29 જાન્યુઆરી : સમગ્ર દેશમાં હાલ કોરોનાની ત્રીજી લહેર વરસાવી રહી છે.ત્યારે, ગુજરાતમાં કોરોના ધીરે ધીરે નિયંત્રણમાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.જોકે, પ્રતિ દિન ગુજરાતમાં આ મહામારીના કારણે થઇ રહેલા મૃત્યુની સંખ્યા ચિંતા ઉપજાવનારી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 11,979 દર્દીઓ કોરોના ગ્રસ્ત થયા છે.જયારે, રાજ્યમાં કુલ 33 દર્દીઓએ કરૂણ મોત થયા […]
Continue Reading