સુરતમાં કોરોના કાબુમાં : શહેર-જિલ્લામાં 11 પોઝિટિવ,12 ડિસ્ચાર્જ

સુરત, 28 ફેબ્રઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર હવે નિયંત્રણમાં આવી હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.ત્યારે, ગુજરાતમાં પણ દિન પ્રતિ દિન કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો થઇ રહ્યો છે.ત્રીજી લહેર વિદાય લઈ રહી હોય તેવા એંધાણો મળી રહ્યા છે.સુરત શહેર-જિલ્લામાં પણ કોરોના હવે પુરેપુરો કાબુમાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. […]

Continue Reading