સુરતમાં શહેર-જિલ્લામાં કોરોના અંકુશમાં : 73 કોરોના સંક્રમિત, 3ના મોત
સુરત, 15 ફેબ્રઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરના વળતા પાણી થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. દિન પ્રતિ દિન કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. ગુજરાતમાં પણ સ્થિતિ હવે ધીમે ધીમે થાળે પડી રહી છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 998 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે જયારે, કુલ 16 લોકોના મોત […]
Continue Reading