સુરત શહેર-જિલ્લામાં કોરોનાની સંખ્યામાં ઘટાડો યથાવત : 642 કોરોના પોઝિટિવ, 6ના કરૂણ મોત

સુરત, 30 જાન્યુઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે.ત્યારે, ગુજરાતમાં કોરોના ધીમે ધીમે અંકુશમાં આવી રહ્યો છે.રાજ્યમાં કોરોનાના દર્દીની સંખ્યાની દ્રષ્ટિએ બીજા ક્રમે રહેતા સુરત શહેર-જિલ્લામાં કોરોના હવે નિયંત્રણમાં આવી રહ્યો છે. તંત્રની અપેક્ષા મુજબ ત્રીજી લહેર સુરત શહેરમાં પીક પર આવીને હવે પસાર થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પ્રતિ […]

Continue Reading